AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં પહેલીવાર ટેસ્ટ રમી રહેલા રોહિત શર્માને 13મી ઓવરમાં આઉટ જાહેર કરાયો, પણ DRS લઈને બતાવી હકીકત

રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

| Updated on: Feb 15, 2024 | 1:17 PM
Share
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

1 / 5
 13.3મી ઓવરમાં એન્ડરસની બોલ પર ફોરવર્ડ ડિફેન્સ કરતા ચૂક્યો અને બોલ પેડ સાથે અથડાયો.  અમ્પાયર Joel Wilsonએ તેને આઉટ જાહેર કર્યો. જોકે રોહિત શર્માએ DRS લઈને પોતાની વિકેટ બચાવી હતી. DRSમાં અલ્ટ્રાએજમાં જાણવા મળ્યું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો છે. થર્ડ એમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.

13.3મી ઓવરમાં એન્ડરસની બોલ પર ફોરવર્ડ ડિફેન્સ કરતા ચૂક્યો અને બોલ પેડ સાથે અથડાયો. અમ્પાયર Joel Wilsonએ તેને આઉટ જાહેર કર્યો. જોકે રોહિત શર્માએ DRS લઈને પોતાની વિકેટ બચાવી હતી. DRSમાં અલ્ટ્રાએજમાં જાણવા મળ્યું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો છે. થર્ડ એમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.

2 / 5
 રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

3 / 5
ભારતીય ઓપનિંગ જોડી રોહિત શર્મા અને જયસ્વાલ વચ્ચે 22 રનની પાર્ટનરશીપ થઈ હતી.

ભારતીય ઓપનિંગ જોડી રોહિત શર્મા અને જયસ્વાલ વચ્ચે 22 રનની પાર્ટનરશીપ થઈ હતી.

4 / 5
બીજી સેશનમાં રોહિત શર્મા અને જાડેજા વચ્ચે 90 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી.

બીજી સેશનમાં રોહિત શર્મા અને જાડેજા વચ્ચે 90 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી.

5 / 5
Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">