AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા. જોકે હવે આ રેસમાં રોહિત શર્માની અચાનક એન્ટ્રી થતા મામલો હાર્દિકના પક્ષમાંથી સૂર્યાના પક્ષમાં આવી ગયો છે.

| Updated on: Jul 17, 2024 | 9:42 PM
Share
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

1 / 5
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

2 / 5
મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

3 / 5
ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

4 / 5
જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">