AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા. જોકે હવે આ રેસમાં રોહિત શર્માની અચાનક એન્ટ્રી થતા મામલો હાર્દિકના પક્ષમાંથી સૂર્યાના પક્ષમાં આવી ગયો છે.

| Updated on: Jul 17, 2024 | 9:42 PM
Share
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

1 / 5
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

2 / 5
મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

3 / 5
ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

4 / 5
જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

5 / 5
Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">