AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા. જોકે હવે આ રેસમાં રોહિત શર્માની અચાનક એન્ટ્રી થતા મામલો હાર્દિકના પક્ષમાંથી સૂર્યાના પક્ષમાં આવી ગયો છે.

| Updated on: Jul 17, 2024 | 9:42 PM
Share
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

1 / 5
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

2 / 5
મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

3 / 5
ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

4 / 5
જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

5 / 5
Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">