AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને કારણે હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? T20માં સૂર્યકુમાર યાદવને મળશે કમાન!

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા. જોકે હવે આ રેસમાં રોહિત શર્માની અચાનક એન્ટ્રી થતા મામલો હાર્દિકના પક્ષમાંથી સૂર્યાના પક્ષમાં આવી ગયો છે.

| Updated on: Jul 17, 2024 | 9:42 PM
Share
T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી T20માં ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ રેસમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સૌથી મોટા દાવેદાર હતા.

1 / 5
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T20 મેચ રમશે. આથી BCCIએ આ ફોર્મેટમાં તેના કાયમી કેપ્ટનની પસંદગી કરવા માટે મંથન શરૂ કર્યું છે. પ્રારંભિક અહેવાલમાં, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ પદ માટે સૂર્યકુમાર યાદવને પોતાનું સમર્થન આપ્યું હતું.

2 / 5
મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સમર્થનથી પહેલા જ સૂર્યકુમાર યાદવનું પલડું પહેલા જ ભારે હતું, એવામાં વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્ત થયેલા કેપ્ટન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવને મત આપતા હવે હાર્દિકનું કેપ્ટન બનવું મુશ્કેલ બની ગયું છે.

3 / 5
ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

ભારતીય ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. હવે રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી, જ્યાં શુભમન ગિલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે, તેને માત્ર આ પ્રવાસ માટે જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શુભમનને ભવિષ્યમાં ટીમની ફૂલટાઈમ કપ્તાની મળી શેક છે. પણ હાલ નહીં.

4 / 5
જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

જોકે, BCCI હાલના સમયે હવે આનો કાયમી ઉકેલ ઈચ્છે છે અને આ માટે તેમણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની સલાહ માંગી છે. એક અહેવાલ અનુસાર, બંનેએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી છે. મતલબ કે રોહિતના કારણે હવે હાર્દિક ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકશે નહીં.

5 / 5
અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
g clip-path="url(#clip0_868_265)">