AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL માંથી ગાયબ થયેલી 5 ટીમો, એક IPL ચેમ્પિયન પણ બની, છતાં બહાર ફેંકાઈ

IPL દુનિયાની સૌથી લોકપ્રિય T20 લીગ છે. વર્ષોથી ઘણી ટીમો આ લીગમાં રમતી રહી છે. જોકે કેટલીક ટીમો થોડા સમય માટે દેખાઈ પણ પછી અચાનક ગાયબ થઈ ગઈ. નાણાકીય સમસ્યાઓ, વિવાદો અને અન્ય કારણોથી આ પાંચ ટીમો હવે IPLમાં નથી રમતી. જાણો આ પાંચ ટીમો કઈ છે.

| Updated on: Mar 20, 2026 | 7:58 PM
Share
IPLની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લીગમાં ઘણાં ફેરફારો થયા છે. હાલ 10 ટીમો રમે છે, પરંતુ પહેલાં બીજી ટીમો પણ હતી જે હવે રમતી નથી. આ પાંચ ટીમોના ગાયબ થવાના કારણો અલગ-અલગ છે.

IPLની શરૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લીગમાં ઘણાં ફેરફારો થયા છે. હાલ 10 ટીમો રમે છે, પરંતુ પહેલાં બીજી ટીમો પણ હતી જે હવે રમતી નથી. આ પાંચ ટીમોના ગાયબ થવાના કારણો અલગ-અલગ છે.

1 / 6
ડેક્કન ચાર્જર્સે 2009માં ખિતાબ જીત્યો હતો. ટીમમાં એડમ ગિલક્રિસ્ટ અને રોહિત શર્મા હતા. નાણાકીય મુશ્કેલીઓના કારણે તેઓ આગળ રમી શક્યા નહીં. આ ટીમ પછી IPLમાંથી બહાર થઈ ગઈ અને તેની જગ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ આવી.

ડેક્કન ચાર્જર્સે 2009માં ખિતાબ જીત્યો હતો. ટીમમાં એડમ ગિલક્રિસ્ટ અને રોહિત શર્મા હતા. નાણાકીય મુશ્કેલીઓના કારણે તેઓ આગળ રમી શક્યા નહીં. આ ટીમ પછી IPLમાંથી બહાર થઈ ગઈ અને તેની જગ્યાએ સનરાઇઝર્સ હૈદરાબાદ આવી.

2 / 6
કોચી ટસ્કર્સ  કેરાલા 2011માં માત્ર એક જ સિઝન રમી. મહેલા જયવર્ધેનેએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમે સરેરાશ પ્રદર્શન કર્યું, પરંતુ બેંક ગેરંટી ન આપવાને કારણે BCCIએ તેમના કરારને રદ કર્યો.

કોચી ટસ્કર્સ કેરાલા 2011માં માત્ર એક જ સિઝન રમી. મહેલા જયવર્ધેનેએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમે સરેરાશ પ્રદર્શન કર્યું, પરંતુ બેંક ગેરંટી ન આપવાને કારણે BCCIએ તેમના કરારને રદ કર્યો.

3 / 6
પુણે વોરિયર્સ 2011થી 2013 સુધી ત્રણ સિઝન રમી. ટીમ ક્યારેય પ્લેઓફમાં પહોંચી શકી નહીં. માલિકોને ફી અને કરાર સાથે વિવાદો થયા, જેના કારણે ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ.

પુણે વોરિયર્સ 2011થી 2013 સુધી ત્રણ સિઝન રમી. ટીમ ક્યારેય પ્લેઓફમાં પહોંચી શકી નહીં. માલિકોને ફી અને કરાર સાથે વિવાદો થયા, જેના કારણે ટીમ IPLમાંથી બહાર થઈ ગઈ.

4 / 6
2016 અને 2017માં આ બે ટીમો અસ્થાયી રૂપે જોડાઈ. સુરેશ રૈનાના નેતૃત્વમાં ગુજરાત લાયન્સ પ્લેઓફમાં પહોંચી. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ 2017માં ફાઇનલ સુધી પહોંચી પણ ફાઇનલ હારી ગઈ.

2016 અને 2017માં આ બે ટીમો અસ્થાયી રૂપે જોડાઈ. સુરેશ રૈનાના નેતૃત્વમાં ગુજરાત લાયન્સ પ્લેઓફમાં પહોંચી. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ 2017માં ફાઇનલ સુધી પહોંચી પણ ફાઇનલ હારી ગઈ.

5 / 6
જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પાછા લીગમાં સામેલ થયા, ત્યારબાદથી આ પાંચ ટીમો પાછી નાં આવી શકી. આ પાંચ ટીમો IPLના ઈતિહાસમાં માત્ર યાદોમાં જ જીવત છે. (PC:PTI/X)

જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પાછા લીગમાં સામેલ થયા, ત્યારબાદથી આ પાંચ ટીમો પાછી નાં આવી શકી. આ પાંચ ટીમો IPLના ઈતિહાસમાં માત્ર યાદોમાં જ જીવત છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: એકપણ T20 રમ્યા ન હતા, કેપ્ટન બનતા જ ટીમને બનાવી દીધી IPL ચેમ્પિયન, જાણો કોણ છે આ બે ખેલાડી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">