Adnan Sami Family Tree : એક સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે 6 મહિનાથી વધુ જીવી શકશો નહીં ! આજે એટલા ફિટ કે બોલિવુડ અભિનેતાને પણ ટક્કર આપે છે

અદનાન સામી (Adnan Sami )પોતાની પર્સનલ જ નહીં પરંતુ પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.પોતાના સુરીલા અવાજથી દર્શકોને દિવાના બનાવનાર પ્રખ્યાત ગાયક અદનાન સામી દેશભરમાં પોતાના ગીતો માટે જાણીતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 9:24 AM
લાંબા સમયથી પાકિસ્તાનમાં રહેતા આ ગાયકે ભારત પ્રત્યેના પ્રેમને કારણે માત્ર ભારતમાં જ રહેવાનો નિર્ણય લીધો નથી, પરંતુ આ માટે તેણે દેશની નાગરિકતા પણ મેળવી છે. આ એક યોગાનુયોગ છે કે ભારતને પ્રેમ કરનાર અદનાન પોતાનો જન્મદિવસ એ જ દિવસે ઉજવે છે જ્યારે ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી. ચાલો સિંગરના પરિવાર વિશે જાણીએ.

લાંબા સમયથી પાકિસ્તાનમાં રહેતા આ ગાયકે ભારત પ્રત્યેના પ્રેમને કારણે માત્ર ભારતમાં જ રહેવાનો નિર્ણય લીધો નથી, પરંતુ આ માટે તેણે દેશની નાગરિકતા પણ મેળવી છે. આ એક યોગાનુયોગ છે કે ભારતને પ્રેમ કરનાર અદનાન પોતાનો જન્મદિવસ એ જ દિવસે ઉજવે છે જ્યારે ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી. ચાલો સિંગરના પરિવાર વિશે જાણીએ.

1 / 9
 દેશના સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ જન્મેલ અદનાન સામી આજે 51 વર્ષનો થઈ ગયા છે. આ ખાસ અવસર પર ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો અદનાન સામીનો જન્મ 15 ઓગસ્ટ 1971ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતા અદશાદ સામી ખાન પાકિસ્તાનના હતા જ્યારે તેમની માતા ભારતીય મુસ્લિમ પરિવારની હતી. આ જ કારણ છે કે તેમનો હંમેશા ભારત તરફ ઝુકાવ રહ્યો છે.

દેશના સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ જન્મેલ અદનાન સામી આજે 51 વર્ષનો થઈ ગયા છે. આ ખાસ અવસર પર ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો અદનાન સામીનો જન્મ 15 ઓગસ્ટ 1971ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતા અદશાદ સામી ખાન પાકિસ્તાનના હતા જ્યારે તેમની માતા ભારતીય મુસ્લિમ પરિવારની હતી. આ જ કારણ છે કે તેમનો હંમેશા ભારત તરફ ઝુકાવ રહ્યો છે.

2 / 9
 અદનાન સામી પ્રથમ લગ્ન ઝેબા બખ્તિયાર સામે થયા હતા. અદનાન સામી અને ઝેબા બખ્તિયારના 1993માં છૂટાછેડા થયા હતા.  અદનાન ગાયન સિવાય સંગીતનાં સાધનો વગાડવામાં પણ નિષ્ણાત છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અદનાન 35 થી વધુ સંગીતનાં સાધનો વગાડે છે. આ સિવાય તે પિયાનો વગાડવામાં વિશેષ નિપુણતા ધરાવે છે. પોતાના ગીતોને કારણે લોકપ્રિય બનેલો અદનાન પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં હતો.

અદનાન સામી પ્રથમ લગ્ન ઝેબા બખ્તિયાર સામે થયા હતા. અદનાન સામી અને ઝેબા બખ્તિયારના 1993માં છૂટાછેડા થયા હતા. અદનાન ગાયન સિવાય સંગીતનાં સાધનો વગાડવામાં પણ નિષ્ણાત છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અદનાન 35 થી વધુ સંગીતનાં સાધનો વગાડે છે. આ સિવાય તે પિયાનો વગાડવામાં વિશેષ નિપુણતા ધરાવે છે. પોતાના ગીતોને કારણે લોકપ્રિય બનેલો અદનાન પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં હતો.

3 / 9
  બહુ ઓછા લોકો જાણતા હશે કે અદનાન અત્યાર સુધી ચાર વખત લગ્ન કરી ચુક્યો છે. આ ચાર લગ્નોમાંથી ત્રણ સંબંધો પાંચ વર્ષથી વધુ ટકી શક્યા નથી. એટલું જ નહીં, આશ્ચર્યજનક વાત એ છે કે સિંગરે એક જ છોકરી સાથે બે વાર લગ્ન કર્યા હતા. અદનાન સાથે જોડાયેલી બીજી એક વાત છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે અદનાન અત્યાર સુધી ચાર વખત લગ્ન કરી ચુક્યો છે. આ ચાર લગ્નોમાંથી ત્રણ સંબંધો પાંચ વર્ષથી વધુ ટકી શક્યા નથી. એટલું જ નહીં, આશ્ચર્યજનક વાત એ છે કે સિંગરે એક જ છોકરી સાથે બે વાર લગ્ન કર્યા હતા. અદનાન સાથે જોડાયેલી બીજી એક વાત છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.

4 / 9
 સિંગરે ફિલ્મ એક્ટ્રેસ જેબા બખ્તિયાર સાથે પણ લગ્ન કર્યા હતા. જે સમયે અદનાન અને ઝેબાના લગ્ન થયા તે સમયે અભિનેત્રી માત્ર 22 વર્ષની હતી. આ લગ્નથી તેણે એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જો કે, બાળકના જન્મ પછી તરત જ તેમના લગ્ન તૂટી ગયા. આ પછી, વર્ષ 2010 માં તેણે રોયા સામી ખાન સાથે લગ્ન કર્યા અને બંનેને એક પુત્રી છે.

સિંગરે ફિલ્મ એક્ટ્રેસ જેબા બખ્તિયાર સાથે પણ લગ્ન કર્યા હતા. જે સમયે અદનાન અને ઝેબાના લગ્ન થયા તે સમયે અભિનેત્રી માત્ર 22 વર્ષની હતી. આ લગ્નથી તેણે એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જો કે, બાળકના જન્મ પછી તરત જ તેમના લગ્ન તૂટી ગયા. આ પછી, વર્ષ 2010 માં તેણે રોયા સામી ખાન સાથે લગ્ન કર્યા અને બંનેને એક પુત્રી છે.

5 / 9
અજાન સામી ખાન પાકિસ્તાનના જાણીતા અભિનેતા, ગાયક, નિર્માતા અને દિગ્દર્શક છે. તેણે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે અને પ્રોડ્યુસ કર્યા છે. સંગીત પ્રેમીઓના દિલ જીત્યા બાદ અજને અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું.

અજાન સામી ખાન પાકિસ્તાનના જાણીતા અભિનેતા, ગાયક, નિર્માતા અને દિગ્દર્શક છે. તેણે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે અને પ્રોડ્યુસ કર્યા છે. સંગીત પ્રેમીઓના દિલ જીત્યા બાદ અજને અભિનયમાં પોતાનું નસીબ અજમાવ્યું.

6 / 9
 તેમની પત્નીનું નામ સોફિયા બિલગારમી છે. અજાન અને સોફિયા આજે બે બાળકોના માતા-પિતા છે. અજાન અવારનવાર તેની પુત્રી અને પુત્ર સાથે ફોટા શેર કરે છે.

તેમની પત્નીનું નામ સોફિયા બિલગારમી છે. અજાન અને સોફિયા આજે બે બાળકોના માતા-પિતા છે. અજાન અવારનવાર તેની પુત્રી અને પુત્ર સાથે ફોટા શેર કરે છે.

7 / 9
 અદનાન પોતાના લગ્ન સિવાય પોતાના ટ્રાન્સફોર્મેશન માટે પણ ચર્ચામાં હતો. એક સમયે આવા ગાયકનું વજન 230 કિલો હતું. તેનું વજન એટલું વધી ગયું હતું કે ડોક્ટરોએ તો કહી દીધું કે તે છ મહિનાથી વધુ જીવી શકશે નહીં. પરંતુ પોતાના સમર્પણ અને મહેનતથી તેણે પોતાની જાતને ફેટમાંથી ફિટ કરી.

અદનાન પોતાના લગ્ન સિવાય પોતાના ટ્રાન્સફોર્મેશન માટે પણ ચર્ચામાં હતો. એક સમયે આવા ગાયકનું વજન 230 કિલો હતું. તેનું વજન એટલું વધી ગયું હતું કે ડોક્ટરોએ તો કહી દીધું કે તે છ મહિનાથી વધુ જીવી શકશે નહીં. પરંતુ પોતાના સમર્પણ અને મહેનતથી તેણે પોતાની જાતને ફેટમાંથી ફિટ કરી.

8 / 9
 આશ્ચર્યની વાત એ છે કે અદનાને કોઈપણ સર્જરી વિના 165 કિલો વજન ઘટાડ્યું હતું. 15 મહિનાની મહેનત બાદ ગાયકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું આ અદભૂત ટ્રાન્સફર્મેશન આજે પણ ચર્ચામાં છે.

આશ્ચર્યની વાત એ છે કે અદનાને કોઈપણ સર્જરી વિના 165 કિલો વજન ઘટાડ્યું હતું. 15 મહિનાની મહેનત બાદ ગાયકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું આ અદભૂત ટ્રાન્સફર્મેશન આજે પણ ચર્ચામાં છે.

9 / 9
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">