‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’નો 2 ફેબ્રુઆરીથી ઉદ્ઘાટન સમારોહ, ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીઓને મળીને આપ્યું આમંત્રણ

શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ મહાનુભાવોને 'શ્રી રામાનુજ સહસ્ત્રબદી' સમારંભના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:40 PM
શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000 મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 'શ્રી રામાનુજ સહસ્ત્રાબદી' સમારંભના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 11 મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ચળવળનું સૌથી મોટું પ્રેરક બળ અને તમામ માનવીઓની સમાનતાના પ્રથમ હિમાયતી હતા.

શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000 મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 'શ્રી રામાનુજ સહસ્ત્રાબદી' સમારંભના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 11 મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ચળવળનું સૌથી મોટું પ્રેરક બળ અને તમામ માનવીઓની સમાનતાના પ્રથમ હિમાયતી હતા.

1 / 5
ચિન્ના જીયાર સ્વામીએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને 13 દિવસના સમારંભ માટે આમંત્રણ આપ્યું.

ચિન્ના જીયાર સ્વામીએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને 13 દિવસના સમારંભ માટે આમંત્રણ આપ્યું.

2 / 5
ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવે કેન્દ્રીય માર્ગ અને રાજમંત્રી નીતીન ગડકરીને આ 13 દીવસીય કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવે કેન્દ્રીય માર્ગ અને રાજમંત્રી નીતીન ગડકરીને આ 13 દીવસીય કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

3 / 5
ચિન્ના જીયાર સ્વામીએ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીને આ સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું. સાથે માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવ છે.

ચિન્ના જીયાર સ્વામીએ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીને આ સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું. સાથે માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવ છે.

4 / 5
કેન્દ્રીય ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને, ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

કેન્દ્રીય ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને, ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">