AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’નો 2 ફેબ્રુઆરીથી ઉદ્ઘાટન સમારોહ, ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીઓને મળીને આપ્યું આમંત્રણ

શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ મહાનુભાવોને 'શ્રી રામાનુજ સહસ્ત્રબદી' સમારંભના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:40 PM
Share
શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000 મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 'શ્રી રામાનુજ સહસ્ત્રાબદી' સમારંભના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 11 મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ચળવળનું સૌથી મોટું પ્રેરક બળ અને તમામ માનવીઓની સમાનતાના પ્રથમ હિમાયતી હતા.

શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000 મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 'શ્રી રામાનુજ સહસ્ત્રાબદી' સમારંભના ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 11 મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની શ્રી રામાનુજાચાર્ય ભક્તિ ચળવળનું સૌથી મોટું પ્રેરક બળ અને તમામ માનવીઓની સમાનતાના પ્રથમ હિમાયતી હતા.

1 / 5
ચિન્ના જીયાર સ્વામીએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને 13 દિવસના સમારંભ માટે આમંત્રણ આપ્યું.

ચિન્ના જીયાર સ્વામીએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને 13 દિવસના સમારંભ માટે આમંત્રણ આપ્યું.

2 / 5
ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવે કેન્દ્રીય માર્ગ અને રાજમંત્રી નીતીન ગડકરીને આ 13 દીવસીય કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવે કેન્દ્રીય માર્ગ અને રાજમંત્રી નીતીન ગડકરીને આ 13 દીવસીય કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

3 / 5
ચિન્ના જીયાર સ્વામીએ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીને આ સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું. સાથે માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવ છે.

ચિન્ના જીયાર સ્વામીએ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જી.કિશન રેડ્ડીને આ સમારંભ માટે આમંત્રણ આપ્યું હતું. સાથે માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવ છે.

4 / 5
કેન્દ્રીય ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને, ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

કેન્દ્રીય ઉપભોક્તા મામલે, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને, ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">