‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’નો 2 ફેબ્રુઆરીથી ઉદ્ઘાટન સમારોહ, ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીઓને મળીને આપ્યું આમંત્રણ
શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત તમામ મહાનુભાવોને 'શ્રી રામાનુજ સહસ્ત્રબદી' સમારંભના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
Latest News Updates
Most Read Stories