AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં 12થી 14 વર્ષના કિશોર માટેના રસીકરણનો કરાવ્યો પ્રારંભ

રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500થી વધુ વેક્સિનેટર્સ વેક્સિનેશન કામગીરી હાથ ધરશે. આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 2:08 PM
Share
રાજ્યમાં આજથી 12થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના રસી આપવાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએ ઉપસ્થિત રહી રસીકરણની શરુઆત કરાવી.

રાજ્યમાં આજથી 12થી 14 વર્ષની વચ્ચેના બાળકોને કોરોના રસી આપવાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએ ઉપસ્થિત રહી રસીકરણની શરુઆત કરાવી.

1 / 5
મુખ્યપ્રધાને આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની તમામ કામગીરીનું નીરિક્ષણ કર્યું હતુ. રાજ્યમાં આજથી 22 લાખ 63 હજાર બાળકોને સંપૂર્ણ સ્વદેશી કોરોના રસીનું કવચ અપાશે.

મુખ્યપ્રધાને આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની તમામ કામગીરીનું નીરિક્ષણ કર્યું હતુ. રાજ્યમાં આજથી 22 લાખ 63 હજાર બાળકોને સંપૂર્ણ સ્વદેશી કોરોના રસીનું કવચ અપાશે.

2 / 5
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

3 / 5
મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

4 / 5
આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.

આ રસીકરણ માટે હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, PHC, CHC અને શાળાઓમાં પણ અલાયદું આયોજન કરવામાં આવ્યું છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">