AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું નિફ્ટી ફરી ઘટવા લાગ્યો છે? તે કયા સ્તરે ઘટી શકે છે અને શા માટે?

Breaking News: ભારતીય શેર બજારમાં તાજેતરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે નિષ્ણાતો વધુ મોટી તેજીની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. બજારના વિશ્લેષકોના મતે નિફ્ટીએ થોડા સમય પહેલા જ પોતાનો બોટમ બનાવી લીધો છે અને હવે તે મજબૂત અપટ્રેન્ડમાં પ્રવેશી ચૂક્યો છે.

| Updated on: Apr 22, 2026 | 11:37 AM
Share
અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ નિફ્ટી 22,254ના સ્તર સુધી પહોંચ્યા પછી ત્યાંથી મજબૂત બાઉન્સ બેક કરશે અને એવું જ બન્યું. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નિફ્ટીએ આ લેવલને સ્પર્શ કર્યા બાદ આશરે 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. માત્ર 21 દિવસમાં આવી તેજી બજારની મજબૂતી દર્શાવે છે.

અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ નિફ્ટી 22,254ના સ્તર સુધી પહોંચ્યા પછી ત્યાંથી મજબૂત બાઉન્સ બેક કરશે અને એવું જ બન્યું. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નિફ્ટીએ આ લેવલને સ્પર્શ કર્યા બાદ આશરે 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. માત્ર 21 દિવસમાં આવી તેજી બજારની મજબૂતી દર્શાવે છે.

1 / 6
હાલમાં બજારમાં થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે, જેના કારણે નિફ્ટીમાં 3થી 4 ટકાનો ઘટાડો શક્ય છે. પરંતુ નિષ્ણાતો આ ઘટાડાને નેગેટિવ નહીં, પરંતુ રોકાણ માટેનો સારો અવસર ગણાવી રહ્યા છે. તેમના મુજબ આ સમય દરમિયાન ગુણવત્તાવાળી અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેર ખરીદવા જોઈએ.

હાલમાં બજારમાં થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે, જેના કારણે નિફ્ટીમાં 3થી 4 ટકાનો ઘટાડો શક્ય છે. પરંતુ નિષ્ણાતો આ ઘટાડાને નેગેટિવ નહીં, પરંતુ રોકાણ માટેનો સારો અવસર ગણાવી રહ્યા છે. તેમના મુજબ આ સમય દરમિયાન ગુણવત્તાવાળી અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેર ખરીદવા જોઈએ.

2 / 6
રોકાણકારો માટે ત્રણ મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. પ્રથમ, લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સારા શેરોમાં રોકાણ કરવું જોઈએ અને નિફ્ટી 30,000ના સ્તર સુધી પહોંચવાની રાહ જોવી જોઈએ. બીજું, જે લોકો પહેલેથી SIP ચલાવી રહ્યા છે, તેમણે તેમાં ટોપ-અપ કરવાનું વિચારવું જોઈએ. ત્રીજું, જો કોઈ પાસે લમ્પસમ રોકાણ માટે પૈસા હોય, તો તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે.

રોકાણકારો માટે ત્રણ મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. પ્રથમ, લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સારા શેરોમાં રોકાણ કરવું જોઈએ અને નિફ્ટી 30,000ના સ્તર સુધી પહોંચવાની રાહ જોવી જોઈએ. બીજું, જે લોકો પહેલેથી SIP ચલાવી રહ્યા છે, તેમણે તેમાં ટોપ-અપ કરવાનું વિચારવું જોઈએ. ત્રીજું, જો કોઈ પાસે લમ્પસમ રોકાણ માટે પૈસા હોય, તો તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે.

3 / 6
નિષ્ણાતોનું માનવું છે કે બજાર પહેલેથી જ ગતિ પકડી ચૂક્યું છે અને આવતા કેટલાક મહિનાઓમાં નિફ્ટી વધુ 20થી 25 ટકા સુધી વધી શકે છે. જોકે આ તેજી બાદ ફરીથી 15થી 16 ટકાની મોટી સુધારાની શક્યતા પણ નકારી શકાય નહીં.

નિષ્ણાતોનું માનવું છે કે બજાર પહેલેથી જ ગતિ પકડી ચૂક્યું છે અને આવતા કેટલાક મહિનાઓમાં નિફ્ટી વધુ 20થી 25 ટકા સુધી વધી શકે છે. જોકે આ તેજી બાદ ફરીથી 15થી 16 ટકાની મોટી સુધારાની શક્યતા પણ નકારી શકાય નહીં.

4 / 6
આથી હાલનો સમય સમજદારીપૂર્વક રોકાણ કરવાનો છે. ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે યોગ્ય આયોજન અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે આગળ વધવું રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આથી હાલનો સમય સમજદારીપૂર્વક રોકાણ કરવાનો છે. ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે યોગ્ય આયોજન અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે આગળ વધવું રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

6 / 6

લેન્સકાર્ટના CEO પિયુષ બંસલની પત્ની નિધિ મિત્તલ પણ હિન્દુ વિરોધી! X એકાઉન્ટ કર્યું ડિએક્ટિવેટ, કરી હતી PM મોદી અને હિન્દુ વિરોધી પોસ્ટ

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">