AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39 વર્ષ, 51 દિવસ………રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ, આવું કરનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી

ભારત- અફઘાનિસ્તાન વચ્ચેની વનડે સીરિઝની છેલ્લી મેચમાં રોહિત શર્માએ એક શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તેમણે ભારતીય ક્રિકેટના 2 મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

| Updated on: Jun 21, 2026 | 8:00 AM
Share
અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં દિગ્ગજ રોહિત શર્માના બેટમાંથી 219 રનનો ટાર્ગેટનો પીછો કરતા 69 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ ઈનિગ્સમાં 9 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ હતી.

અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં દિગ્ગજ રોહિત શર્માના બેટમાંથી 219 રનનો ટાર્ગેટનો પીછો કરતા 69 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ ઈનિગ્સમાં 9 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ હતી.

1 / 6
આ શાનદાર ઈનિગ્સની સાથે રોહિત શર્મા વનડે ક્રિકેટમાં અડધી સદી ફટકાવનાર ભારતના ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 39 વર્ષ અને 51 દિવસની ઉંમરમાં આ ઈનિગ્સ રમી હતી.

આ શાનદાર ઈનિગ્સની સાથે રોહિત શર્મા વનડે ક્રિકેટમાં અડધી સદી ફટકાવનાર ભારતના ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ 39 વર્ષ અને 51 દિવસની ઉંમરમાં આ ઈનિગ્સ રમી હતી.

2 / 6
રોહિત શર્મા આ મામલે દિગ્ગજ મોહિંદર અમરનાથને પછાડ્યો છે. મોહિંદર અમરનાથે 39 વર્ષ 022 દિવસની ઉંમરમાં વનડે અડધી સદી ફટકારી હતી. આ બંન્ને બેટ્સમેનના જલવા સિવાય કોઈ પણ ભારતીય ખેલાડીએ 38 વર્ષની ઉંમર પછી ભારત માટે વનડેમાં અડધી સદી ફટકારી નથી.

રોહિત શર્મા આ મામલે દિગ્ગજ મોહિંદર અમરનાથને પછાડ્યો છે. મોહિંદર અમરનાથે 39 વર્ષ 022 દિવસની ઉંમરમાં વનડે અડધી સદી ફટકારી હતી. આ બંન્ને બેટ્સમેનના જલવા સિવાય કોઈ પણ ભારતીય ખેલાડીએ 38 વર્ષની ઉંમર પછી ભારત માટે વનડેમાં અડધી સદી ફટકારી નથી.

3 / 6
આ મેચ દરમિયાન રોહિત શર્માએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

આ મેચ દરમિયાન રોહિત શર્માએ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

4 / 6
રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ભારત માટે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડ્યો છે.

રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ભારત માટે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડ્યો છે.

5 / 6
રોહિત શર્મા ઓપનર હવે 16,137 રન બનાવ્યા છે. તો વિરેન્દ્ર સહેવાગે ઓપનર તરીકે 16,119 રન બનાવ્યા છે. આ દરમિયાન સહેવાગના મુકાબલે 14 ઈનિગ્સ ઓછી રમી છે. (All Photo : PTI)

રોહિત શર્મા ઓપનર હવે 16,137 રન બનાવ્યા છે. તો વિરેન્દ્ર સહેવાગે ઓપનર તરીકે 16,119 રન બનાવ્યા છે. આ દરમિયાન સહેવાગના મુકાબલે 14 ઈનિગ્સ ઓછી રમી છે. (All Photo : PTI)

6 / 6

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">