AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Berry fruit Benefits And Side Effects: કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં લાવવા બ્લુ બેરીનું કરો સેવન, જાણો બ્લુ બેરી ખાવાના ફાયદા અને નુકસાન

બ્લુબેરી ખાટા-મીઠા અને રસદાર ફળ છે. પરંતુ શું તમે જાણો છો કે બ્લૂબેરીનું સેવન સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદાકારક છે. બ્લુબેરી ઔષધીય ગુણોથી ભરપૂર છે. બ્લુબેરીનું સેવન અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 8:00 AM
Share
બ્લૂબેરીમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન કે અને મેંગેનીઝ જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ બ્લૂબેરીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

બ્લૂબેરીમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન કે અને મેંગેનીઝ જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ બ્લૂબેરીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

1 / 9
આજકાલ વધતી જતા વજનના કારણે મોટાભાગના લોકો પરેશાન છે, પરંતુ જો તમે મેદસ્વિતાને કાબૂમાં રાખવા માટે બ્લૂબેરીનું સેવન કરો છો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બ્લૂબેરીમાં ઓછી માત્રામાં કેલરી જોવા મળે છે. એટલા માટે તેનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

આજકાલ વધતી જતા વજનના કારણે મોટાભાગના લોકો પરેશાન છે, પરંતુ જો તમે મેદસ્વિતાને કાબૂમાં રાખવા માટે બ્લૂબેરીનું સેવન કરો છો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બ્લૂબેરીમાં ઓછી માત્રામાં કેલરી જોવા મળે છે. એટલા માટે તેનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

2 / 9
બ્લુબેરીનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે બ્લૂબેરીમાં ફાઈબર મળી આવે છે અને ફાઈબર પાચનક્રિયા સુધારવાનું કામ કરે છે. એટલા માટે તેનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે, સાથે જ કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે.

બ્લુબેરીનું સેવન પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે બ્લૂબેરીમાં ફાઈબર મળી આવે છે અને ફાઈબર પાચનક્રિયા સુધારવાનું કામ કરે છે. એટલા માટે તેનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે, સાથે જ કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે.

3 / 9
બ્લૂબેરીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બ્લૂબેરીમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

બ્લૂબેરીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બ્લૂબેરીમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

4 / 9
હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગનું સૌથી મોટું કારણ છે. પરંતુ જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો, તો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે બ્લૂબેરીમાં એન્થોકયાનિન અને ફાઈબર મળી આવે છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગનું સૌથી મોટું કારણ છે. પરંતુ જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો, તો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે બ્લૂબેરીમાં એન્થોકયાનિન અને ફાઈબર મળી આવે છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

5 / 9
અકાળે હાડકાં નબળા પડવા એ હવે સામાન્ય સમસ્યા બની રહી છે. પરંતુ જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો તો તેનાથી હાડકાં મજબૂત થાય છે. તેમજ બ્લુબેરીનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

અકાળે હાડકાં નબળા પડવા એ હવે સામાન્ય સમસ્યા બની રહી છે. પરંતુ જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો તો તેનાથી હાડકાં મજબૂત થાય છે. તેમજ બ્લુબેરીનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

6 / 9
બ્લૂબેરી વિટામિન Cનો સારો સ્ત્રોત છે, તેથી જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે તમે વારંવાર કોઈપણ ચેપની ઝપટમાં આવવાથી બચી શકો છો.

બ્લૂબેરી વિટામિન Cનો સારો સ્ત્રોત છે, તેથી જો તમે બ્લૂબેરીનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે તમે વારંવાર કોઈપણ ચેપની ઝપટમાં આવવાથી બચી શકો છો.

7 / 9
જે લોકોનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું છે, તેમણે બ્લૂબેરીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધુ ઘટાડી શકાય છે. ઘણા લોકોને બ્લૂબેરીથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. બ્લુબેરીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતા સેવનથી પેટની બીમારીઓ થઈ શકે છે.

જે લોકોનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું છે, તેમણે બ્લૂબેરીનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધુ ઘટાડી શકાય છે. ઘણા લોકોને બ્લૂબેરીથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. બ્લુબેરીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતા સેવનથી પેટની બીમારીઓ થઈ શકે છે.

8 / 9
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

9 / 9
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">