AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plane Crash : અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન થયુ ક્રેશ, 42 લોકોના મોત

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ થયું, જેમાં 42 લોકોના મોત થયા. પક્ષીઓના ટોળા સાથે અથડામણને કારણે વિમાનને નુકસાન થયું હતું અને ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્લેનમાં 67 લોકો સવાર હતા.

| Updated on: Dec 25, 2024 | 2:51 PM
Share
અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ છે. ફ્લાઈટમાં 67 લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 42 લોકોના મોત થવાની આશંકા છે. મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે.

અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ છે. ફ્લાઈટમાં 67 લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 42 લોકોના મોત થવાની આશંકા છે. મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે.

1 / 6
વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો.

વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ અકસ્માત રનવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસ દરમિયાન થયો હતો.

2 / 6
જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું. કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા.

જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે અઝરબૈજાન એરલાઈન્સનું હતું. કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રેશ થયેલા વિમાનમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા.

3 / 6
અઝરબૈજાને એરલાઈન્સને ટાંકીને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચે ટક્કર થઇ હતી.

અઝરબૈજાને એરલાઈન્સને ટાંકીને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચે ટક્કર થઇ હતી.

4 / 6
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતું અને આગના ગોળામાં ફેરવાઈ રહ્યું છે. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતું અને આગના ગોળામાં ફેરવાઈ રહ્યું છે. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

5 / 6
તાજેતરમાં જ બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા 10 લોકો પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. બ્રાઝિલની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે આ ઘટનામાં જમીન પર બેઠેલા એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

તાજેતરમાં જ બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા 10 લોકો પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. બ્રાઝિલની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે આ ઘટનામાં જમીન પર બેઠેલા એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

6 / 6
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">