AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : ભારતમાં આવેલા છે 7 ઈન્ટરનેશનલ રેલવે સ્ટેશન, જ્યાંથી તમે જઈ શકશો વિદેશની સફરે

Indian Railway Trains : જ્યારે તમે ભારતમાં મુસાફરી કરો છો ત્યારે ભારતીય રેલવે તમને દેશના દરેક ખૂણામાં જવા માટે મદદ કરે છે પરંતુ તમે ભારતીય ટ્રેનો દ્વારા દેશની બહાર પણ મુસાફરી કરી શકો છો.

| Updated on: Dec 25, 2024 | 1:13 PM
Share

 

ભારતમાં લાખો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. તેમાંથી ઘણી ટ્રેનો એવી છે જે વિદેશમાં પણ જાય છે. આવો જાણીએ કે વિદેશમાં કંઈ કંઈ ટ્રેનો જાય છે અને ભારતમાં કઈ જગ્યાએ ઈન્ટનેશનલ રેલવે સ્ટેશનો આવેલા છે.

ભારતમાં લાખો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. તેમાંથી ઘણી ટ્રેનો એવી છે જે વિદેશમાં પણ જાય છે. આવો જાણીએ કે વિદેશમાં કંઈ કંઈ ટ્રેનો જાય છે અને ભારતમાં કઈ જગ્યાએ ઈન્ટનેશનલ રેલવે સ્ટેશનો આવેલા છે.

1 / 7
બંગાળના હલ્દીવાડી રેલવે સ્ટેશનથી બાંગ્લાદેશ માટે ટ્રેન જાય છે. અહીંયાથી તમે પાડોશી દેશમાં જઈ શકો છો.

બંગાળના હલ્દીવાડી રેલવે સ્ટેશનથી બાંગ્લાદેશ માટે ટ્રેન જાય છે. અહીંયાથી તમે પાડોશી દેશમાં જઈ શકો છો.

2 / 7
જો તમે ટ્રેનથી નેપાળ જવા માંગો છો તો બિહારના મધુબનીમાં આવેલા જયનગર રેલવે સ્ટેશનથી તમે જઈ શકો છો.

જો તમે ટ્રેનથી નેપાળ જવા માંગો છો તો બિહારના મધુબનીમાં આવેલા જયનગર રેલવે સ્ટેશનથી તમે જઈ શકો છો.

3 / 7
બાંગ્લાદેશ જવા માટે તમે બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા પેટ્રાપોલ રેલવે સ્ટેશનથી પણ ટ્રેનમાં બેસી શકો છો.

બાંગ્લાદેશ જવા માટે તમે બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા પેટ્રાપોલ રેલવે સ્ટેશનથી પણ ટ્રેનમાં બેસી શકો છો.

4 / 7
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલું સિંગાબાદ રેલવે સ્ટેશનથી પણ બાંગ્લાદેશ જઈ શકાય છે.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલું સિંગાબાદ રેલવે સ્ટેશનથી પણ બાંગ્લાદેશ જઈ શકાય છે.

5 / 7
નેપાળ પહોંચવા માટે ભારતીય રેલવેનું એક અનોખું રેલવે સ્ટેશન જોગબની, બિહારમાં આવેલું છે. જોગબની સ્ટેશનની બહાર જ નેપાળની બોર્ડર આવેલી છે.

નેપાળ પહોંચવા માટે ભારતીય રેલવેનું એક અનોખું રેલવે સ્ટેશન જોગબની, બિહારમાં આવેલું છે. જોગબની સ્ટેશનની બહાર જ નેપાળની બોર્ડર આવેલી છે.

6 / 7
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું રાધિકાપુર રેલવે સ્ટેશન મુખ્ય રુપથી ભારત-બાંગ્લાદેશની વચ્ચે વેપાર માટે ઉપયોગ કરવામાં આવે છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું રાધિકાપુર રેલવે સ્ટેશન મુખ્ય રુપથી ભારત-બાંગ્લાદેશની વચ્ચે વેપાર માટે ઉપયોગ કરવામાં આવે છે.

7 / 7

રેલવેના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">