AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા: રામમંદિરમાં મુકાશે આ ખાસ 1000 મૂર્તિ, જુઓ તસવીરો

અયોધ્યા સહિત સમગ્ર દેશમાં હાલમાં રામમય માહોલ છે. 22 જાન્યુઆરી 2024એ દેશમાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવશે. તે દિવસે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

Natwar Parmar
| Edited By: | Updated on: Jan 18, 2024 | 2:00 PM
Share
22 જાન્યુઆરીએ અયોધ્યા અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક અલગ જ માહોલ જોવા મળશે.

22 જાન્યુઆરીએ અયોધ્યા અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક અલગ જ માહોલ જોવા મળશે.

1 / 5
તમને જણાવી દઈએ કે આજે 18 જાન્યુઆરીએ રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરાશે અને અનેક પ્રકારની પૂજા વિધિ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આજે 18 જાન્યુઆરીએ રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરાશે અને અનેક પ્રકારની પૂજા વિધિ કરવામાં આવશે.

2 / 5
આ સાથે જ રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિ સિવાય અન્ય ખાસ 1000 અવિનાશી મૂર્તિઓ પણ મંદિરમાં મુકવામાં આવશે. જેમાં સમગ્ર રામાયણના પ્રસંગોને બતાવવામાં આવ્યા છે.

આ સાથે જ રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિ સિવાય અન્ય ખાસ 1000 અવિનાશી મૂર્તિઓ પણ મંદિરમાં મુકવામાં આવશે. જેમાં સમગ્ર રામાયણના પ્રસંગોને બતાવવામાં આવ્યા છે.

3 / 5
ઉલ્લેખનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 121 આચાર્યો અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 121 આચાર્યો અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે કરવામાં આવશે.

4 / 5
આ ખાસ પ્રસંગને લઈને સમગ્ર દેશમાંથી દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં ટીવી, ફિલ્મ, રાજકારણ, રમતગમત જેવા અલગ અલગ ક્ષેત્રના નામાંકિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ખાસ પ્રસંગને લઈને સમગ્ર દેશમાંથી દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમાં ટીવી, ફિલ્મ, રાજકારણ, રમતગમત જેવા અલગ અલગ ક્ષેત્રના નામાંકિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">