AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી, જુઓ Photos

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. મંદિર શણગારાયું છે અને રથો તૈયાર છે. સરસપુર (મોસાળ)માં લાખો ભક્તો માટે પ્રસાદ બનાવાઈ રહ્યો છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Jun 25, 2025 | 8:55 PM
Share
ભગવાન જગન્નાથન ની નગરયાત્રાની આગમનની ઘડીયો ગણાઈ રહી છે. અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. મંદિરને રોશની અને ફૂલોથી  શણગારવામાં આવ્યું છે. ભગવાનના રથ નગર યાત્રા માટે નવા રૂપ રંગથી તૈયાર થઈ ગયા છે.

ભગવાન જગન્નાથન ની નગરયાત્રાની આગમનની ઘડીયો ગણાઈ રહી છે. અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાનના રથ નગર યાત્રા માટે નવા રૂપ રંગથી તૈયાર થઈ ગયા છે.

1 / 5
બીજી બાજુ સરસપુર એટલે કે ભગવાનના મોસાળમાં પોતાના ભાણેજના આગમનની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. સરસપુર રણછોડરાયજી મંદિરમાં અને આજુબાજુની આવેલી પોળો અને શેરીઓમાં આવનાર ભક્તો માટે પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.

બીજી બાજુ સરસપુર એટલે કે ભગવાનના મોસાળમાં પોતાના ભાણેજના આગમનની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. સરસપુર રણછોડરાયજી મંદિરમાં અને આજુબાજુની આવેલી પોળો અને શેરીઓમાં આવનાર ભક્તો માટે પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.

2 / 5
ગાંધીની પોળમાં મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે બનાવવામાં આવે છે. લુહારની શેરીમાં બટેકાનું શાક, પુરી અને મોહનથાળ ભક્તોને પીરસવામાં આવે છે.

ગાંધીની પોળમાં મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે બનાવવામાં આવે છે. લુહારની શેરીમાં બટેકાનું શાક, પુરી અને મોહનથાળ ભક્તોને પીરસવામાં આવે છે.

3 / 5
મોટી સાળવી વાડ શેરીમાં ભક્તોને પ્રસાદીમાં બુંદીના લાડુ પુરી, મિક્સ શાક, ચણા નું શાક આપવામાં આવે છે. જ્યારે કડિયા ની પોળમાં કોડમાં પ્રસાદી સ્વરૂપે ખીચડી અને રસાવાળું શાક આપવામાં આવે છે. તો દેસાઈની પોળમાં ભક્તોને વહેલી સવારથી જ ગરમ ગરમ ચા બનાવીને આપવામાં આવે છે.

મોટી સાળવી વાડ શેરીમાં ભક્તોને પ્રસાદીમાં બુંદીના લાડુ પુરી, મિક્સ શાક, ચણા નું શાક આપવામાં આવે છે. જ્યારે કડિયા ની પોળમાં કોડમાં પ્રસાદી સ્વરૂપે ખીચડી અને રસાવાળું શાક આપવામાં આવે છે. તો દેસાઈની પોળમાં ભક્તોને વહેલી સવારથી જ ગરમ ગરમ ચા બનાવીને આપવામાં આવે છે.

4 / 5
મોસાળમાં આશરે દોઢ લાખથી પણ વધારે ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ભગવાનના આશીર્વાદથી આજ સુધી ક્યારેય પણ એવું બન્યું નથી કે કોઈપણ ભક્ત પ્રસાદ લીધા વગર ખાલી હાથે પાછો ફર્યો હોય. ભક્તો માટે પ્રસાદીનો આ સેવા યજ્ઞ દરેક રથયાત્રામાં પ્રજવલિત રહે છે.

મોસાળમાં આશરે દોઢ લાખથી પણ વધારે ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ભગવાનના આશીર્વાદથી આજ સુધી ક્યારેય પણ એવું બન્યું નથી કે કોઈપણ ભક્ત પ્રસાદ લીધા વગર ખાલી હાથે પાછો ફર્યો હોય. ભક્તો માટે પ્રસાદીનો આ સેવા યજ્ઞ દરેક રથયાત્રામાં પ્રજવલિત રહે છે.

5 / 5

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">