Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ધરખમ વધારા બાદ આજે સોનાનો ભાવ સ્થિર ! જાણો 22 અને 24 કેરેટની કિંમત

24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

| Updated on: Apr 14, 2025 | 9:30 AM
ગયા અઠવાડિયે દેશમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં  5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

ગયા અઠવાડિયે દેશમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

1 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,840 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે 10 રુપિયાનો મામૂલી ઘટાડો થયો છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,840 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે 10 રુપિયાનો મામૂલી ઘટાડો થયો છે.

2 / 7
જ્યારે અમદાવાદ, રાજકોટ , વડોદરા અને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 95,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

જ્યારે અમદાવાદ, રાજકોટ , વડોદરા અને સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 95,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

3 / 7
ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવ સ્થિર છે. આજે સોમવારે ચાંદી 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે.

ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવ સ્થિર છે. આજે સોમવારે ચાંદી 1,10,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે.

4 / 7
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

5 / 7
મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

6 / 7
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટના કારણે સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટના કારણે સોનાના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">