AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1400 થી વધુના મોત, ભારત મોકલી 21 ટન રાહત સામગ્રી

રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સામે આવેલ માહિતી અનુસાર 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, રાહત સામગ્રી હવાઈ માર્ગે કાબુલ પહોંચાડવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2025 | 5:02 PM
Share
અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપથી લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. રવિવારે રાત્રે આવેલા આ ભૂકંપમાં ઓછામાં ઓછા 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 2500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનમાં આવેલા ભયાનક ભૂકંપથી લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. રવિવારે રાત્રે આવેલા આ ભૂકંપમાં ઓછામાં ઓછા 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને 2500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

1 / 6
ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે ભારત તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા તૈયાર છે.

ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે ભારત તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા તૈયાર છે.

2 / 6
તાલિબાને કુદરતી આપત્તિની આ સંકટની ઘડીમાં મદદ કરવા માટે તમામ દેશોને અપીલ કરી છે. બ્રિટન, ચીન સહીતના ઘણા દેશોએ આ સંકટમાંથી બહાર નીકળવા માટે અફઘાનિસ્તાનને આપત્તિ રાહત સહાયની ઓફર કરી છે. બ્રિટને 10 લાખ પાઉન્ડની કટોકટી સહાયનું વચન આપ્યું છે.

તાલિબાને કુદરતી આપત્તિની આ સંકટની ઘડીમાં મદદ કરવા માટે તમામ દેશોને અપીલ કરી છે. બ્રિટન, ચીન સહીતના ઘણા દેશોએ આ સંકટમાંથી બહાર નીકળવા માટે અફઘાનિસ્તાનને આપત્તિ રાહત સહાયની ઓફર કરી છે. બ્રિટને 10 લાખ પાઉન્ડની કટોકટી સહાયનું વચન આપ્યું છે.

3 / 6
ભૂકંપગ્રસ્ત અફધાનિસ્તાનમાં, ભારતીય સહાય હવાઈ માર્ગે કાબુલ પહોંચી રહી છે. મંગળવારે 21 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, પાણી સંગ્રહ ટાંકી, જનરેટર, રસોડાના વાસણો, પોર્ટેબલ વોટર પ્યુરિફાયર, સ્લીપિંગ બેગ, આવશ્યક દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ થાય છે.

ભૂકંપગ્રસ્ત અફધાનિસ્તાનમાં, ભારતીય સહાય હવાઈ માર્ગે કાબુલ પહોંચી રહી છે. મંગળવારે 21 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, પાણી સંગ્રહ ટાંકી, જનરેટર, રસોડાના વાસણો, પોર્ટેબલ વોટર પ્યુરિફાયર, સ્લીપિંગ બેગ, આવશ્યક દવાઓ, વ્હીલચેર, હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ થાય છે.

4 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.

5 / 6
અફઘાન અધિકારીઓએ માહિતી આપી છે કે પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 1400 થી વધુ થઈ ગયો છે અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. WHO અનુસાર, આ ભૂકંપથી 12 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

અફઘાન અધિકારીઓએ માહિતી આપી છે કે પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 1400 થી વધુ થઈ ગયો છે અને 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. WHO અનુસાર, આ ભૂકંપથી 12 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

6 / 6

આ પણ વાંચોઃ ભારતે ભાવ ના આપતા જગત જમાદાર ગિન્નાયા, દવા પર 200 ટકા ટેરિફ લાદવાની તૈયારી

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">