AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ આરોગ્ય સંંસ્થા

વિશ્વ આરોગ્ય સંંસ્થા

વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પર વિશ્વના દેશો વચ્ચે પરસ્પર સહકાર અને સ્વાસ્થ્ય સંબંધિત માનવ સમજ વિકસાવવા માટેનું સંગઠન છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં 194 સભ્ય દેશો અને 2 સહયોગી સભ્યો છે. આ સંસ્થાની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. તેનો ઉદ્દેશ્ય વિશ્વના લોકોના સ્વાસ્થ્યનું સ્તર વધારવાનો છે. WHO નું મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. ભારત પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો સભ્ય દેશ છે અને ભારતમાં તેનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે.

Read More

Fact Check : દૂધમાં ભેળસેળથી 2035 સુધીમાં 87% ભારતીયોને કેન્સર થવાનો દાવો કેટલો સાચો, જુઓ Video

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો કે 2035 સુધીમાં ભારતમાં 87% લોકોને કેન્સર થશે અને દૂધમાં ભેળસેળ તેનું કારણ છે, જોકે આ અંગે સત્યતા શું છે તે અંગે જાણવું ખૂબ જરૂરી છે.

ભારતમાં ડેન્ગ્યુ વિરોધી રસી તાકેડાની QDENGAને DCGI ની મળી મંજૂરી, 4 થી 60 વર્ષના લોકો લઈ શકશે

ડેન્ગ્યુ એક જીવલેણ, ખતરનાક મચ્છરજન્ય રોગ છે. વિશ્વના વિકાસશીલ દેશોમાં ડેન્ગ્યુ એક મોટી સમસ્યા છે. આજે વિશ્વભરના 125 થી વધુ દેશમાં ડેન્ગ્યુથી પ્રભાવિત છે. તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે કંપનીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે નોંધાયેલા કુલ ડેન્ગ્યુના કેસમાંથી ભારતમાં લગભગ એક તૃતીયાંશ કેસ નોંધાય છે.

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 1400 થી વધુના મોત, ભારત મોકલી 21 ટન રાહત સામગ્રી

રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં સામે આવેલ માહિતી અનુસાર 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ કરવા માટે 21 ટન રાહત સામગ્રી મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, રાહત સામગ્રી હવાઈ માર્ગે કાબુલ પહોંચાડવામાં આવી રહી છે.

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">