AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તોફાનો-હિંસા રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ રચાશે, તમામ પોલીસ મથક PI કક્ષામાં અપગ્રેડ કરાશે

રાજ્યના પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાઓમાં મોટા ફેરફારો ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પોલીસને અદ્યતન સાધનોથી સજ્જ કરવા સાથે સુરક્ષા અને સલામતી વિશેષ રુપે વિક્સાવવામાં આવી રહી છે. રાજ્યમાં ખાસ પ્રકારની નવી ટીમો પણ આ માટે તૈયાર કરવામાં આવી રહી છે. જેમકે કોમી તોફાનો સહિતને માટે ખાસ ફોર્સને પણ વિક્સાવવામાં આવશે.

| Updated on: Feb 23, 2024 | 2:42 PM
Share
રાજ્યમાં કોમી રમખાનો અને હિંસાના બનાવો તરફ ઝીરો ટોલરન્સ નીતિના ભાગરુપે ખાસ ફોર્સને વિકસાવવામા આવશે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અમદાવાદ જૂથને સ્પેશિયલ એક્શન ફોર્સ તરીકે ગૃહ વિભાગ વિકસાવવા માટે પ્રયાસ કરશે. આ માટેની માહિતી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિધાનસભાના ગૃહમાં આપી હતી.

રાજ્યમાં કોમી રમખાનો અને હિંસાના બનાવો તરફ ઝીરો ટોલરન્સ નીતિના ભાગરુપે ખાસ ફોર્સને વિકસાવવામા આવશે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અમદાવાદ જૂથને સ્પેશિયલ એક્શન ફોર્સ તરીકે ગૃહ વિભાગ વિકસાવવા માટે પ્રયાસ કરશે. આ માટેની માહિતી રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિધાનસભાના ગૃહમાં આપી હતી.

1 / 7
ગૃહ વિભાગ હવે એ બાબત પર પણ કામ કરી રહ્યુ છે કે, શહેરી વિસ્તારમાં કોલ મળવાની 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં જ રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવામાં આવે. ગૃહ વિભાગ પોલીસ વિભાગને રીસ્પોન્સ ટાઈમ હાંસલ કરવાના લક્ષ્યને માટે આયોજન કરી રહ્યુ છે, જે અંતર્ગત નવા 1100 વાહન અને પોલીસ સ્ટાફની ફાળવણી કરશે. આ માટે રાજ્યમાં હવે ડાયલ 112 નંબર ઉપયોગમાં આવશે.

ગૃહ વિભાગ હવે એ બાબત પર પણ કામ કરી રહ્યુ છે કે, શહેરી વિસ્તારમાં કોલ મળવાની 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં જ રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવામાં આવે. ગૃહ વિભાગ પોલીસ વિભાગને રીસ્પોન્સ ટાઈમ હાંસલ કરવાના લક્ષ્યને માટે આયોજન કરી રહ્યુ છે, જે અંતર્ગત નવા 1100 વાહન અને પોલીસ સ્ટાફની ફાળવણી કરશે. આ માટે રાજ્યમાં હવે ડાયલ 112 નંબર ઉપયોગમાં આવશે.

2 / 7
આગામી સમયમાં હવે તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હશે. એટલે કે પીએસઆઈ કક્ષાના અધિકારીને બદલે પીઆઈ કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ હશે. ત્રણેક તબક્કામાં આ કાર્ય પૂર્ણ કરાશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની પણ જગ્યા ઉભી કરવામાં આવશે.

આગામી સમયમાં હવે તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હશે. એટલે કે પીએસઆઈ કક્ષાના અધિકારીને બદલે પીઆઈ કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ હશે. ત્રણેક તબક્કામાં આ કાર્ય પૂર્ણ કરાશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની પણ જગ્યા ઉભી કરવામાં આવશે.

3 / 7
રાજ્યના 200 આઉટ પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવશે. ગ્રામ સુરક્ષા કવચ યોજના હેઠળ આ કાર્યવાહી હાથ ધરાનાર છે. જેમાં હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલને એક બાઈક ફાળવવામાં આવશે.

રાજ્યના 200 આઉટ પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવશે. ગ્રામ સુરક્ષા કવચ યોજના હેઠળ આ કાર્યવાહી હાથ ધરાનાર છે. જેમાં હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલને એક બાઈક ફાળવવામાં આવશે.

4 / 7
રાજ્યમાં અતિ આધુનિક સ્ટેટ કક્ષાના સાયબર યુનિટ તૈયાર કરવામાં આવશે. ત્રિશુળ યોજના અંતર્ગત તમામ જિલ્લામાં આ દિશામાં કાર્યવાહી હાથ ધરાનાર છે.

રાજ્યમાં અતિ આધુનિક સ્ટેટ કક્ષાના સાયબર યુનિટ તૈયાર કરવામાં આવશે. ત્રિશુળ યોજના અંતર્ગત તમામ જિલ્લામાં આ દિશામાં કાર્યવાહી હાથ ધરાનાર છે.

5 / 7
મહાનગરોમાં સલામતી અને મોબીલીટી માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ માટે સુગમ યોજના હેઠળ કાર્યવાહી હાથ ધરાશે અને 1000 ટ્રાફિક પોલીસની નવી જગ્યા ઉભી કરવામાં આવશે. તેમજ આધુનિક ટેક્નીકલ સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

મહાનગરોમાં સલામતી અને મોબીલીટી માળખાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ માટે સુગમ યોજના હેઠળ કાર્યવાહી હાથ ધરાશે અને 1000 ટ્રાફિક પોલીસની નવી જગ્યા ઉભી કરવામાં આવશે. તેમજ આધુનિક ટેક્નીકલ સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

6 / 7
ગુજરાત પોલીસ ડ્રગ્સને લઈ અભિયાન રુપ કાર્યવાહી કરી રહ્યુ છે. હવે સ્ટેટ સીઆઈડી ક્રાઈમમાં એનડીપીએસ સેલની રચના કરવામાં આવનાર છે. જેમાં એસપી સ્તરના અધિકારીની જગ્યા હશે.

ગુજરાત પોલીસ ડ્રગ્સને લઈ અભિયાન રુપ કાર્યવાહી કરી રહ્યુ છે. હવે સ્ટેટ સીઆઈડી ક્રાઈમમાં એનડીપીએસ સેલની રચના કરવામાં આવનાર છે. જેમાં એસપી સ્તરના અધિકારીની જગ્યા હશે.

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">