AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જામશે મુકાબલો- તસ્વીરો

વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યુ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ આ સ્ટેડિયમમાં રમાવાની છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવાને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

Ronak Varma
| Edited By: | Updated on: Feb 05, 2024 | 9:18 PM
Share
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની અંતિમ T20 મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની અંતિમ T20 મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

1 / 5
દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીમાં ભારત હાલ શ્રેણીમાં 3-1થી આગળ છે. તેમણે છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 22 રનથી હરાવીને શ્રેણી જીતી હતી. વિક્રાંત કેનીની કેપ્ટન્સીમાં ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમે નમો સ્ટેડિયમમાં તાલીમ લીધી હતી.

દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીમાં ભારત હાલ શ્રેણીમાં 3-1થી આગળ છે. તેમણે છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 22 રનથી હરાવીને શ્રેણી જીતી હતી. વિક્રાંત કેનીની કેપ્ટન્સીમાં ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટીમે નમો સ્ટેડિયમમાં તાલીમ લીધી હતી.

2 / 5
નમો સ્ટેડિયમમાં પ્રેકટિસ દરમિયાન કેપ્ટન ક્રેનીએ જણાવ્યુ કે  "વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવું એ અમારા દિવ્યાંગ ક્રિકેટરો માટે ખરેખર ગર્વની ક્ષણ છે. અમારા માટે તે એક મોટી તક છે, કારણ કે અમે વિશ્વ-કક્ષાના સ્ટેડિયમમાં રમી રહ્યા છીએ, જ્યાં વિશ્વના ટોચના ક્રિકેટરોએ તેમની બતાવી દર્શાવી છે. કેનીએ જણાવ્યું કે અમે પણ એવું જ કરવાની આશા રાખીએ છીએ.

નમો સ્ટેડિયમમાં પ્રેકટિસ દરમિયાન કેપ્ટન ક્રેનીએ જણાવ્યુ કે "વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવું એ અમારા દિવ્યાંગ ક્રિકેટરો માટે ખરેખર ગર્વની ક્ષણ છે. અમારા માટે તે એક મોટી તક છે, કારણ કે અમે વિશ્વ-કક્ષાના સ્ટેડિયમમાં રમી રહ્યા છીએ, જ્યાં વિશ્વના ટોચના ક્રિકેટરોએ તેમની બતાવી દર્શાવી છે. કેનીએ જણાવ્યું કે અમે પણ એવું જ કરવાની આશા રાખીએ છીએ.

3 / 5
બંને ટીમના કેપ્ટને શ્રેણીની ટ્રોફી સાથે પોઝ આપી સ્ટેડિયમમાં ફોટોશુટ કરાવ્યુ હતુ. .

બંને ટીમના કેપ્ટને શ્રેણીની ટ્રોફી સાથે પોઝ આપી સ્ટેડિયમમાં ફોટોશુટ કરાવ્યુ હતુ. .

4 / 5
DCCI (ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો તમામ દિવ્યાંગ ક્રિકેટરો વતી આભાર માન્યો અને કહ્યું કે શ્રેષ્ઠ વાતાવરણમા અમે આ ઉત્તમ આયોજન કર્યું. તેમણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમારા ક્રિકેટરોને દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે.

DCCI (ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો તમામ દિવ્યાંગ ક્રિકેટરો વતી આભાર માન્યો અને કહ્યું કે શ્રેષ્ઠ વાતાવરણમા અમે આ ઉત્તમ આયોજન કર્યું. તેમણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમારા ક્રિકેટરોને દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">