Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઇલ ફોટો બદલ્યો, તિરંગો લગાવી કરાવી હર ઘર તિરંગા અભિયાનની શરુઆત

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનને યાદગાર જન આંદોલન બનાવવા વિનંતી કરી છે. પીએમએ તેમનો પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગો કરી દીધો છે. તેમણે એક વેબસાઈટ પણ શેર કરી છે જ્યાં લોકો પોતાના ઘરે ધ્વજ ફરકાવ્યા બાદ તેની સાથે સેલ્ફી લઇને વેબસાઇટ પર શેર કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઇલ ફોટો બદલ્યો, તિરંગો લગાવી કરાવી હર ઘર તિરંગા અભિયાનની શરુઆત
Follow Us:
| Updated on: Aug 09, 2024 | 1:44 PM

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનને યાદગાર જન આંદોલન બનાવવા વિનંતી કરી છે. પીએમએ તેમનો પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગો કરી દીધો છે. તેમણે એક વેબસાઈટ પણ શેર કરી છે જ્યાં લોકો પોતાના ઘરે ધ્વજ ફરકાવ્યા બાદ તેની સાથે સેલ્ફી લઇને વેબસાઇટ પર શેર કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને વિનંતી કરી હતી કે તેઓ સોશિયલ મીડિયા પરના તેમના પ્રોફાઇલ ચિત્રોને “તિરંગા” એટલે કે રાષ્ટ્રધ્વજમાં બદલો. લખ્યુ કે સ્વતંત્રતા દિવસ પહેલા નાગરિકોને ગર્વથી ભરી દેવાની સરકારી પહેલ “હર ઘર તિરંગા”નું ત્રીજું વર્ષ છે.

IPL 2025 પહેલા કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સ માટે ખાસ ઓફર
Lady IPS : ગુજરાતના આ મહિલા IPSના શીરે છે PM મોદીની સિક્યુરિટી ની જવાબદારી
SIP Tips : માત્ર 10,000 રૂપિયાની SIP એ બનાવ્યા કરોડપતિ, બનાવ્યું 2 કરોડનું ફંડ
વિરાટ કોહલી અને રોહિત શર્માના પગારમાં થશે મોટો ઘટાડો !
Fortuner નું ધાંસુ અને Legender નું સસ્તું મોડલ થયું લોન્ચ
દુનિયના સૌથી મોટા તાનાશાહ કિમ જોંગની પુત્રી સાથે તસવીરો વાયરલ

પીએમ મોદીએ પણ નાગરિકોને આને યાદગાર જન આંદોલન બનાવવા વિનંતી કરી હતી. પીએમએ તેમનો પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગો કરી દીધો. તેણે એક વેબસાઈટ પણ શેર કરી છે જ્યાં લોકો પોતાના ઘરે ધ્વજ ફરકાવ્યા બાદ તેની સાથે સેલ્ફી શેર કરી શકે છે.

ત્રિરંગા સાથે સેલ્ફી અપલોડ કરવા માટેની વેબસાઇટ

“X” પરની એક પોસ્ટમાં PM એ લખ્યું, “જેમ જેમ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, ચાલો ફરીથી #HarGharTiranga ને એક યાદગાર જન આંદોલન બનાવીએ. હું મારું પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી કરું છું કે તે જ કરીને અમારા ત્રિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાઓ. અને હા, તમારી સેલ્ફી https://harghartiranga.com પર શેર કરો.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગુરુવારે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાનની ત્રીજી આવૃત્તિ 9 થી 15 ઓગસ્ટ સુધી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

વિશેષ ‘તિરંગા બાઇક રેલી’

“પહેલનો હેતુ દરેક ભારતીયને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરીને નાગરિકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે,” તેમણે પત્રકારોને કહ્યું. આ ઝુંબેશની ખાસિયત એ છે કે સંસદના સભ્યોને દર્શાવતી વિશેષ ‘તિરંગા બાઇક રેલી’. તે 13 ઓગસ્ટે દિલ્હીમાં યોજાશે.

g clip-path="url(#clip0_868_265)">