Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેવીની તાકાત વધારવા આવી રહ્યું છે ‘Mahendragiri’, આજે લોન્ચ થશે જાણો તેની તાકાત વિશે

INS Mahendragiri: મહેન્દ્રગીરી (Mahendragiri) પ્રોજેક્ટ 17Aનું સાતમું અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ છે. પ્રોજેક્ટ હેઠળના ચાર યુદ્ધ જહાજો મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ અને બાકીના કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) ખાતે બનાવવામાં આવી રહ્યા છે.

નેવીની તાકાત વધારવા આવી રહ્યું છે 'Mahendragiri', આજે લોન્ચ થશે જાણો તેની તાકાત વિશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2023 | 8:54 AM

સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (Mahendragiri)નું પ્રક્ષેપણ આત્મનિર્ભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સજ્જ, 51KMPHની સ્પીડ અને દુશ્મનનો અવાજ સંવેદન કેચ કરવામાં સક્ષમ, જાણો સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી કેવી રીતે વધારશે નેવીની શક્તિ

આ પણ વાંચો : LPG Gas Cylinder Price : ફેસ્ટિવલ સિઝનમાં Commercial Gas Cylinder પર મોટી રાહત અપાઈ, કિંમતમાં કેટલો ઘટાડો કરાયો?

પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા
Triphala: ત્રિફળા ક્યા સમયે ખાવી જોઈએ?
Tomato Soup : દરરોજ ટમેટાનું સૂપ પીવાથી શું ફાયદો થાય છે?
ઘરમાં કે ઘરની બહાર લીમડો ઉગવો શુભ કે અશુભ? આટલું જાણી લેજો
પ્લેનના પાઇલટને કેવી રીતે ખબર પડે છે કે લેફ્ટ જવું કે રાઈટ?

ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. યુદ્ધના પડકારો વચ્ચે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નૌકાદળની શક્તિ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 2019 થી 2023 સુધી છ યુદ્ધ જહાજો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં વપરાતા 75 ટકા ઉપકરણો સંપૂર્ણપણે સ્વદેશી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેને મુંબઈમાં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં લોન્ચ કરશે.

( instagram: indiannavy)

દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે

મહેન્દ્રગીરી યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે અત્યાધુનિક સેન્સરથી સજ્જ છે અને તે દૂરથી દુશ્મનના અવાજને સંવેદન કરવામાં સક્ષમ છે. તેમાં સ્થાપિત ટોર્પિડો લોન્ચર અને રોકેટ લોન્ચર જહાજની એન્ટી સબમરીન ક્ષમતામાં વધારો કરશે. આ સિવાય મહેન્દ્રગિરી યુદ્ધ જહાજ બે રેપિડ ફાયર ગનથી સજ્જ છે, જે દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે.

આ પણ વાંચો : મુંબઈમાં ‘INDIA’ ગઠબંધનના નેતાઓ માટે આજનો દિવસ મહત્વનો, જાણો બેઠકના બીજા દિવસનું ટાઈમ ટેબલ

આ પહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 17 ઓગસ્ટના રોજ ભારતીય નૌસેના માટે આધુનિક જહાજ લોન્ચ કર્યું હતુ. જેનું નામ (Vindhyagiri) છે. સૌથી મહત્વની બાબત એ છે કે પ્રોજેક્ટ 17A હેઠળ તૈયાર કરાયેલ આ સ્વદેશી યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે અને તે અત્યાધુનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે, જેને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ 17A હેઠળ હવે સાત યુદ્ધ જહાજોનું નિર્માણ થવાનું છે, જેમાંથી ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરાયેલા પાંચ યુદ્ધ જહાજો નીલગીરી, ઉદયગીરી, હિમગીરી, તારાગીરી અને દુનાગીરી છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત સતત તેના વિસ્તારમાં પોતાની હાજરી વધારવામાં વ્યસ્ત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
g clip-path="url(#clip0_868_265)">