Hanging Pillar Temple : આ મંદિરનો એક પિલર હવામાં છે અધ્ધર, જુઓ તસવીર

આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર છે. આ મંદિરમાં કુલ 70 પિલર છે જેમાંથી એક પિલર જમીનથી અડધો ઇંચ હવામાં લટકેલો છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 08, 2021 | 3:46 PM
ભારત મંદિરોનો દેશ છે જો એવુ કહીએ તો એ ખોટું નથી. ભારતમાં એટલા બધા મંદિરો છે કે તમે ગણતા ગણતા થાકી જશો. આ મંદિરો તેની ભવ્યતા અને અનોખી માન્યતાઓ માટે ઓળખવામાં આવે છે. આજે આપણે એક એવા જ મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ.

ભારત મંદિરોનો દેશ છે જો એવુ કહીએ તો એ ખોટું નથી. ભારતમાં એટલા બધા મંદિરો છે કે તમે ગણતા ગણતા થાકી જશો. આ મંદિરો તેની ભવ્યતા અને અનોખી માન્યતાઓ માટે ઓળખવામાં આવે છે. આજે આપણે એક એવા જ મંદિરની વાત કરવા જઇ રહ્યા છીએ.

1 / 7
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા આ  મંદિરનો એક પિલર હવામાં અધ્ધર છે અને એવું કેમ છે એ આજ સુધી કોઇ જાણી નથી શક્યુ

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા આ મંદિરનો એક પિલર હવામાં અધ્ધર છે અને એવું કેમ છે એ આજ સુધી કોઇ જાણી નથી શક્યુ

2 / 7
આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર છે તેને હૈગિંગ પિલર ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં કુલ 70 પિલર છે જેમાંથી એક પિલર જમીનથી અડધો ઇંચ હવામાં લટકેલો છે.

આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર છે તેને હૈગિંગ પિલર ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં કુલ 70 પિલર છે જેમાંથી એક પિલર જમીનથી અડધો ઇંચ હવામાં લટકેલો છે.

3 / 7
એક માન્યતા પ્રમાણે જો આ થાંભલા નીચેથી કંઇ કાઢીને ઘરે લઇ જવામાં આવે તો ઘરે સુખ સમૃધ્ધિ આવે છે. માટે લોકો અહિં પિલર નીચેથી કપડુ કાઢીને લઇ જાય છે.

એક માન્યતા પ્રમાણે જો આ થાંભલા નીચેથી કંઇ કાઢીને ઘરે લઇ જવામાં આવે તો ઘરે સુખ સમૃધ્ધિ આવે છે. માટે લોકો અહિં પિલર નીચેથી કપડુ કાઢીને લઇ જાય છે.

4 / 7
કહેવામાં આવે છે કે આ પિલર પહેલા જમીનથી જોડાયેલો હતો. પરંતુ એક બ્રિટિશ એન્જીનિયરે આ થાંભલાને હલાવી દીધો હતો ત્યારથી તે હવામાં અધ્ધર છે.

કહેવામાં આવે છે કે આ પિલર પહેલા જમીનથી જોડાયેલો હતો. પરંતુ એક બ્રિટિશ એન્જીનિયરે આ થાંભલાને હલાવી દીધો હતો ત્યારથી તે હવામાં અધ્ધર છે.

5 / 7
આ મંદિરમાં ઇષ્ટદેવ ભગવાન શિવનું ક્રૂર રૂપ વિરભદ્ર છે. વીરભદ્ર મહારાજ દક્ષના યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવ્યા હતા

આ મંદિરમાં ઇષ્ટદેવ ભગવાન શિવનું ક્રૂર રૂપ વિરભદ્ર છે. વીરભદ્ર મહારાજ દક્ષના યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવ્યા હતા

6 / 7
કુર્માસેલમની પહાડી પર બનાવવામાં આવેલું આ મંદિર કાચબાનાં આકારનું છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ વિરપન્ના અને વિરન્ના નામના બે ભાઇઓએ 16મી સદીમાં કરાવ્યુ હતુ

કુર્માસેલમની પહાડી પર બનાવવામાં આવેલું આ મંદિર કાચબાનાં આકારનું છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ વિરપન્ના અને વિરન્ના નામના બે ભાઇઓએ 16મી સદીમાં કરાવ્યુ હતુ

7 / 7

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">