Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગૌતમ અદાણીનું ટ્વીટ, જાણો રામ મંદિર પર શું કહ્યું ?

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કર્યું ટ્વીટ કર્યું છે. રામ મંદિર કાર્યક્રમ દરમિયાન પવિત્ર શહેર અયોધ્યામાં દેશના લગભગ 880 ઉદ્યોગપતિઓ હાજર રહે તેવી શક્યતા છે. રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની મોટી અસર દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળશે.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગૌતમ અદાણીનું ટ્વીટ, જાણો રામ મંદિર પર શું કહ્યું ?
Follow Us:
| Updated on: Jan 24, 2024 | 3:10 PM

અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશની જનતા જે રીતે ઉત્સાહિત છે તે જોઈને લાગે છે કે જાણે ભારતીયોની સદીઓની રાહ પૂર્ણ થવા જઈ રહી છે. દેશમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ, મકાનો, દુકાનો, ધંધાકીય સંસ્થાઓ પર જય શ્રી રામ લખેલા ધ્વજથી ઢંકાઈ ગયા છે અને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું છે.

આ કાર્યક્રમમાં બિઝનેસ જગત પણ ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય કાર્યક્રમના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ભારતની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે. રામ મંદિર કાર્યક્રમ દરમિયાન પવિત્ર શહેર અયોધ્યામાં દેશના લગભગ 880 ઉદ્યોગપતિઓ હાજર રહે તેવી શક્યતા છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું

અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ આજે ​​રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે એક ટ્વીટ દ્વારા અયોધ્યા શહેર અને રામ મંદિરને દેશ-વિદેશ માટે જ્ઞાન અને શાંતિનું પ્રવેશદ્વાર બનાવવાની હાકલ કરી છે.

ગૌતમ અદાણીએ લખ્યું કે આજે આ શુભ અવસર પર જ્યારે અયોધ્યામાં રામ મંદિરના પટ ખુલશે, ત્યારે તેને જ્ઞાન અને શાંતિનું પ્રવેશદ્વાર બનાવવા દઈએ, જે સમુદાયોને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંવાદિતાના શાશ્વત દોરા સાથે બાંધે…”

રામ મંદિરના ઉદ્ઘાટન બાદ દેશને ધાર્મિક પ્રવાસન વધારવાનો મોકો મળશે

રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની મોટી અસર દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળશે અને અયોધ્યા શહેર તેના કેન્દ્રમાં હશે. વિદેશી એજન્સીઓ પણ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખી રહી છે. જેફરીઝ એશિયા ઇક્વિટી રિસર્ચના રિપોર્ટમાં આનાથી સંબંધિત એક વિશ્લેષણ પણ આવ્યું છે.

જેમાં અયોધ્યા કાર્યક્રમના પરિપ્રેક્ષ્યમાં અને તેના પછી આ પવિત્ર શહેરના પર્યટનના પરિપ્રેક્ષ્યમાં મોટી વાતો કહેવામાં આવી છે. અયોધ્યાના રૂપમાં દેશને એક એવું ટુરિઝમ હોટસ્પોટ મળ્યું છે જે દર વર્ષે 5 કરોડથી વધુ પ્રવાસીઓને આકર્ષી શકે છે.

આ પણ વાંચો: પીએમ મોદી આજે ફરી ઈતિહાસ રચશે, રામ મંદિર પહોચતા જ સર્જાશે રેકોર્ડ, જાણો

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">