Jamanagar : વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયોગ, ભૂગર્ભ ટાંકામાં પાણીનો સંગ્રહ કરાયો

જામનગર શહેર ભાજપના પુર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, જેમણે પોતાના વાંચનના શોખથી જાણ્યુ કે વરસાદી પાણીનો સંગ્રહ શકય છે.. જેની માહિતી મેળવી જેમણે જાણ્યુ કે દરિયાયાકાંઠાના વિસ્તારોમાં અનેક જગ્યાએ આવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના એક મિત્ર અમરેલીમાં પણ વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયાસ કર્યો છે

Jamanagar : વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયોગ,  ભૂગર્ભ ટાંકામાં પાણીનો સંગ્રહ કરાયો
Jamnagar Successful experiment of rainwater harvesting
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:56 PM

વિશ્વ જળ દિવસના(World Water Day) દિવસે જળસંચય(Water Harvesting)માટે આહવાન કરવામાં આવે છે. ત્યારે કેટલાક સફળ પ્રયાસોથી જળસંચયનો કરીને અન્યને જળસંચય માટે પ્રેરણા આપતા હોય છે. પીવા માટે વરસાદી પાણીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.જો આ પાણી આખુ વર્ષ પીવા મળે તે માટે તેનો સંગ્રહ કરવો જરૂરી છે. જામનગરના(Jamnagar)એક પરીવાર વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી અને આખુ વર્ષ વરસાદી પાણીનો ઉપયોગ કરી શકે છે.જામનગર શહેર ભાજપના પુર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, જેમણે પોતાના વાંચનના શોખથી જાણ્યુ કે વરસાદી પાણીનો સંગ્રહ શકય છે.. જેની માહિતી મેળવી જેમણે જાણ્યુ કે દરિ યાકાંઠાના વિસ્તારોમાં અનેક જગ્યાએ આવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના એક મિત્ર અમરેલીમાં પણ વરસાદી પાણીના સંગ્રહનો સફળ પ્રયાસ કર્યો છે . જે જાણવા માટે ત્યાં ગયા તેની માહિતી મેળવી પોતે 2012માં તૈયાર કરેલા ના મકાનમાં આ માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ભુર્ગભમાં એક પાણીનો ટાંકો  તૈયાર કર્યો છે.

પાણીની મીઠાશ અને મિનરલ પણ પુરતા હોવાથી સ્વાસ્થય માટે લાભદાયી

આ મકાનની છત પર ખાસ પાઈપથી ટાંકામાં પાણી આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જયારે વરસાદ થાય ત્યારે છત પર એકઠુ થયેલુ પાણી ટાંકામાં સંગ્રહ થાય છે. જેના ઉપયોગ માટે ટાંકામાંથી પાણી સિંચન માટે હેન્ડપંપ લગાવવામાં આવ્યો છે.. જે પાણીનો ઉપયોગ આખુ વર્ષ પરીવાર કરે છે.પ્રથમ વરસાદ આવે તે પહેલા છતને સાફ કરવામાં આવે. બાદ પ્રથમ વરસાદના પાણીથી છત અને પાઈપલાઈને  સુંદર રીતે  સફાઈ કરીને બાદ બીજા વરસાદથી તેનુ પાણીનો છતથી પાઈપલાઈન મારફતે જમીનમાં તૈયાર કરેલા ખાસ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. જે વરસાદ આવે તે પહેલા ટાંકાની સંપુર્ણ સફાઈ કરવામાં આવે છે. અને બાદ ટાંકાને હવા અને પ્રકાશ ના આવે તે રીતે કાળજીથી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે પાણીની મીઠાશ અને મિનરલ પણ પુરતા હોવાથી સ્વાસ્થય માટે લાભદાયી રહે છે.

જળસંચયની સાથે પીવાના પાણી સમસ્યા પણ દુર થઈ શકે

નજીવા ખર્ચમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા કરવામાં આવી. 15 હજાર લીટરનો ટાંકા તૈયાર કરાવ્યો અને આશરે 8 ઈંચ જેટલો વરસાદ થાય તો બે વર્ષ સુધી વરસાદી પાણીનો ઉપયોગ એક પરીવાર કરી શકે છે.. તેમના પરીવારનુ માનવુ છે. કે આર.ઓ પ્લાન્ટ રાખવાથી પાણીમાં જરૂરી મિનરલનો નાશ થતો હોય છે. જયારે વરસાદી પાણીનો પીવા માટે શ્રેષ્ઠ માને છે.. તેનો જ ઉપયોગ કરે છે. છેલ્લા સાત વર્ષથી રસોઈ અને પીવા માટે વરસાદી પાણીનો જ ઉપયોગ કરે છે.પીવાના પાણી માટે અનેક વિસ્તારોમાં સમસ્યા જોવા મળે છે..ત્યારે દરેક લોકો આ પ્રકારની સવલતોનો ઉપયોગ કરે તો કાયમી વરસાદનુ મીઠુ પાણી લોકોને આખુ વર્ષ મળી શકે ..જળસંચયની સાથે પીવાના પાણી સમસ્યા પણ દુર થઈ શકે.

આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર

આ પણ  વાંચો : Ahmedabad : બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી થશે વધારો, જાણો વિગતે

આ પણ  વાંચો : Bhavnagar : ડુંગળીના મબલખ ઉત્પાદનથી ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા, યોગ્ય ભાવ ન મળતા આર્થિક નુકશાન

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">