AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત પાકિસ્તાન પર અચાનક હુમલો કરીને યુદ્ધ છેડી શકે કે તેના પણ હોય છે પ્રોટોકોલ? શું કહે છે ઈન્ટરનેશનલ નિયમો ?

જમ્મુકાશ્મીરમાં પહલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલા બાદ ભારતની તાબડતોબ એક્શનથી પાકિસ્તાન ડરી ગયુ છે. સૌથી વધુ મુશ્કેલી તેને સિંધુ જળ સંધિ રદ થવાથી થઈ છે. ત્યાં સુધી કે ભારત તરફથી લેવાયેલા આ પગલાને પાકિસ્તાને યુદ્ધનું એલાન સમજી લીધુ છે અને ભડકાઉ નિવેદન દેવા લાગ્યુ છે. પરંતુ શું કોઈ દેશ, દુશ્મન પર સરપ્રાઈઝ એટેક કરી શકે? શું અચાનક છેડાયેલુ યુદ્ધ વાસ્તવમાં અચાનક હોય છે ખરુ?

ભારત પાકિસ્તાન પર અચાનક હુમલો કરીને યુદ્ધ છેડી શકે કે તેના પણ હોય છે પ્રોટોકોલ? શું કહે છે ઈન્ટરનેશનલ નિયમો ?
| Updated on: May 09, 2025 | 1:52 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત, પાકિસ્તાન વિરુદ્ધ ડિપ્લોમેટિક રીતે ઈકોનોમિક કાર્યવાહી કરી રહ્યુ છે. સરકારે હાલમાં સિંધુ જળ સમજુતી પણ રદ કરી દીધી છે. જે પાકિસ્તાની ખેડૂતોની જીવદોરી સમાન છે. ઈસ્લામાબાદમાં બેસેલા પાકિસ્તાનના હુક્મરાનો બબડાટ કરી રહ્યા છે અને યુદ્ધની ધમકી આપી રહ્યા છે. પરંતુ ચાહે ભારત હોય, પાકિસ્તાન હોય કે પછી અન્ય કોઈ દેશ, કોઈપણ દુશ્મન દેશ પર તાત્કાલિક હુમલો નથી કરી શકતો. સરપ્રાઈઝ એટેક લાગતા યુદ્ધ પણ લાંબી તૈયારીઓ બાદ સામે આવે છે. જેમકે અમેરિકાના નેવલ બેઝ પર્લ હાર્બર પર કરાયેલો હુમલો function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">