AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત પાકિસ્તાન પર અચાનક હુમલો કરીને યુદ્ધ છેડી શકે કે તેના પણ હોય છે પ્રોટોકોલ? શું કહે છે ઈન્ટરનેશનલ નિયમો ?

જમ્મુકાશ્મીરમાં પહલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલા બાદ ભારતની તાબડતોબ એક્શનથી પાકિસ્તાન ડરી ગયુ છે. સૌથી વધુ મુશ્કેલી તેને સિંધુ જળ સંધિ રદ થવાથી થઈ છે. ત્યાં સુધી કે ભારત તરફથી લેવાયેલા આ પગલાને પાકિસ્તાને યુદ્ધનું એલાન સમજી લીધુ છે અને ભડકાઉ નિવેદન દેવા લાગ્યુ છે. પરંતુ શું કોઈ દેશ, દુશ્મન પર સરપ્રાઈઝ એટેક કરી શકે? શું અચાનક છેડાયેલુ યુદ્ધ વાસ્તવમાં અચાનક હોય છે ખરુ?

ભારત પાકિસ્તાન પર અચાનક હુમલો કરીને યુદ્ધ છેડી શકે કે તેના પણ હોય છે પ્રોટોકોલ? શું કહે છે ઈન્ટરનેશનલ નિયમો ?
| Updated on: May 09, 2025 | 1:52 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારત, પાકિસ્તાન વિરુદ્ધ ડિપ્લોમેટિક રીતે ઈકોનોમિક કાર્યવાહી કરી રહ્યુ છે. સરકારે હાલમાં સિંધુ જળ સમજુતી પણ રદ કરી દીધી છે. જે પાકિસ્તાની ખેડૂતોની જીવદોરી સમાન છે. ઈસ્લામાબાદમાં બેસેલા પાકિસ્તાનના હુક્મરાનો બબડાટ કરી રહ્યા છે અને યુદ્ધની ધમકી આપી રહ્યા છે. પરંતુ ચાહે ભારત હોય, પાકિસ્તાન હોય કે પછી અન્ય કોઈ દેશ, કોઈપણ દુશ્મન દેશ પર તાત્કાલિક હુમલો નથી કરી શકતો. સરપ્રાઈઝ એટેક લાગતા યુદ્ધ પણ લાંબી તૈયારીઓ બાદ સામે આવે છે. જેમકે અમેરિકાના નેવલ બેઝ પર્લ હાર્બર પર કરાયેલો હુમલો function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">