ગુજરાતી સમાચાર » Investment
વધુ એક ફાર્મા કંપની શેર બજારમાં તેની હાજરી નોંધાવવા માટે તૈયારી કરી રહી છે. ...
ડોક્ટર સૌમ્યાકાંત ઘોષની અધ્યક્ષતાવાળી SBI ઇકોનોમિક રિસર્ચ ટીમે સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPF અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF વચ્ચે સમાનતા લાવવાની સલાહ આપી ...
વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ સારા સમાચાર મળવા જઇ રહ્યા છે. સરકાર વડીલો માટે વિશેષ યોજના બનાવી રહી છે. ...
કોરોના સંકટ બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ રેપો રેટમાં મોટો ઘટાડો કર્યો છે. આનાથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સહિતની અન્ય તમામ રોકાણને અસર થઈ ...
સ્થાનિક બજાર સોનાના ભાવમાં (Gold Rate Today) થયો ઘટાડો થયો છે જોકે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ...
સાર્વજનિક ક્ષેત્રની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India)એ લોકોને COVID-19 રસીકરણ(COVID-19 Vaccination) માટે પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ થાપણ યોજના(Special Deposit Scheme) શરૂ ...
જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડમાં રોકાણ કર્યું છે, તો જરૂર પડે તો તેના બદલામાં લોન પણ લઈ શકો છો. આ સિવાય તમે વીમા ...
બેંગ્લોર સ્થિત કંપની શ્રીરામ પ્રોપર્ટીઝે તેની 800 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ દસ્તાવેજો સબમિટ કર્યા ...
કોરોના કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચવા છતાં શેરબજાર(Share market)માં તેજીનો દોર દેખાઈ રહ્યો છે. ચાલુવર્ષે IPO ખુબ સફળ રહ્યા છે. ...
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત ...
લોકો બેંકમાં તેમના નાણાં સુરક્ષિત માને છે પરંતુ કેટલીકવાર જ્યારે બેંક ડિફોલ્ટ થાય છે ત્યારે તમને તમારી થાપણના અમુક ટકા પર જ વીમા કવચ મળે ...
Lodha Developers IPO:શેરબજારમાં રોકાણ કરવા માટે આ વર્ષ લાજવાબ માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લોન્ચ થયેલા તમામ IPO એ રોકાણકારોને ખૂબ સારુંવળતર આપ્યું છે ...
Public Provident Fund: પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. સરકારે PPF માટેના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ...
જો તમારું પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) છે તો તમારે આજની સમયમર્યાદામાં કેટલાક જરૂરી કામ પતાવવા પડશે. આજે નાણાકીય વર્ષ 2021 ...
નાણાકીય વર્ષ 2020-21 ના ગણતરીના દિવસો બાકી છે. કરદાતાઓએ 31 માર્ચ સુધીમાં તેમનો વેરો ભરવાનો રહેશે. જેમ જેમ કર સબમિટ કરવાની છેલ્લી તારીખ નજીક આવી ...
વૈશ્વિક બજારો(Global Market )માં સારી લીકવીડિટી અને સ્થાનિક શેરબજારો(Share Market)માં તેજીના કારણે ભારતીય કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષ FY 2020-21 માં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ...
કર બચાવવા માટે કરદાતાઓએ 31 માર્ચ 2021 સુધીમાં રોકાણ કરવું પડે છે. નાણાકીય વર્ષ 2020-21 માટે કર બચત રોકાણો માટે ગણતરીના દિવસ બાકી છે. જો ...
GoAir IPO: વાડિયા ગ્રુપની માલિકીની GoAIR ના 2500 કરોડ રૂપિયાનો IPO આગામી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના હવાલેથી આ માહિતી મળી ...
Nazara Technologies IPO Allotment : જો તમે નઝારા ટેક્નોલોજીસના આઈપીઓમાં રોકાણ કર્યું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. શેરના ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા ...