AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં શા માટે સાંધાનો દુખાવો વધી જાય છે, જાણો કારણ

કોઈપણ વસ્તુ ગરમીમાં વિસ્તરે છે અને ઠંડીમાં સંકોચાય છે. આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ કઇક આવું જ થાય છે. સાંધાની નજીકના હાડકાં સખત થઇ જાય છે અને તેમાં લચીલાપણુ ઓછુ થઇ જા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 9:27 PM
Share
શિયાળાની ઋતુમાં ઘણીવાર શરીરનો દુખાવો વધવા લાગે છે. ખાસ કરીને લોકો સાંધાના દુખાવાથી પરેશાન રહે છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ  સંધિવા જેવા રોગોના દર્દીઓ માટે પીડાદાયક હોય છે. આવા દર્દીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. શું તમે જાણો છો કે શિયાળામાં શું થાય છે કે સાંધાનો દુખાવો વધે છે? ક્યારેક આનુવંશિક કારણોસર, નબળાઈ, વાસી અને ઠંડા ખોરાક ખાવાથી, સાંધા પર યુરિક એસિડ જમા થવાથી અને તણાવ વગેરેને કારણે સાંધાનો દુખાવો થાય છે. પરંતુ તેના ઘણા મહત્વપૂર્ણ કારણો પણ હોય છે. સફદરજંગ હોસ્પિટલના વરિષ્ઠ નિવાસી ડૉ. કે લાલે આ વિશે જણાવ્યું.

શિયાળાની ઋતુમાં ઘણીવાર શરીરનો દુખાવો વધવા લાગે છે. ખાસ કરીને લોકો સાંધાના દુખાવાથી પરેશાન રહે છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ સંધિવા જેવા રોગોના દર્દીઓ માટે પીડાદાયક હોય છે. આવા દર્દીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. શું તમે જાણો છો કે શિયાળામાં શું થાય છે કે સાંધાનો દુખાવો વધે છે? ક્યારેક આનુવંશિક કારણોસર, નબળાઈ, વાસી અને ઠંડા ખોરાક ખાવાથી, સાંધા પર યુરિક એસિડ જમા થવાથી અને તણાવ વગેરેને કારણે સાંધાનો દુખાવો થાય છે. પરંતુ તેના ઘણા મહત્વપૂર્ણ કારણો પણ હોય છે. સફદરજંગ હોસ્પિટલના વરિષ્ઠ નિવાસી ડૉ. કે લાલે આ વિશે જણાવ્યું.

1 / 5
શિયાળાની ઋતુમાં વાતાવરણનું દબાણ એટલે કે આપણી આસપાસના વાતાવરણમાં ઓછું દબાણ હોય છે. જેના કારણે પગની ઘૂંટી, ઘૂંટણ, નિતંબ, કરોડરજ્જુ, આંગળીઓ અથવા શરીરના અન્ય ભાગોના સાંધામાં સોજો વધવા લાગે છે. કેટલીકવાર આ સોજો આંતરિક હોય છે અને આ સ્થિતિમાં નસોમાં ખેંચાણ વધી જાય છે અને તે નાજુક બની જાય છે.

શિયાળાની ઋતુમાં વાતાવરણનું દબાણ એટલે કે આપણી આસપાસના વાતાવરણમાં ઓછું દબાણ હોય છે. જેના કારણે પગની ઘૂંટી, ઘૂંટણ, નિતંબ, કરોડરજ્જુ, આંગળીઓ અથવા શરીરના અન્ય ભાગોના સાંધામાં સોજો વધવા લાગે છે. કેટલીકવાર આ સોજો આંતરિક હોય છે અને આ સ્થિતિમાં નસોમાં ખેંચાણ વધી જાય છે અને તે નાજુક બની જાય છે.

2 / 5
કોઈપણ વસ્તુ ગરમીમાં વિસ્તરે છે, જ્યારે તે ઠંડીમાં સંકોચાય છે. આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ આવું જ થાય છે. ઠંડીની અસરને કારણે સાંધા પાસેના હાડકાં સખત થઈ જાય છે અને તેમાં લચીલાપણું ઓછું રહે છે. એટલું જ નહીં લોહીની ધમનીઓ સાંકડી થવાને કારણે શરીરના વિવિધ ભાગોમાં લોહી, ઓક્સિજન વગેરેનો પુરવઠો યોગ્ય રીતે થતો નથી.

કોઈપણ વસ્તુ ગરમીમાં વિસ્તરે છે, જ્યારે તે ઠંડીમાં સંકોચાય છે. આપણા કોષો અને સ્નાયુઓ સાથે પણ આવું જ થાય છે. ઠંડીની અસરને કારણે સાંધા પાસેના હાડકાં સખત થઈ જાય છે અને તેમાં લચીલાપણું ઓછું રહે છે. એટલું જ નહીં લોહીની ધમનીઓ સાંકડી થવાને કારણે શરીરના વિવિધ ભાગોમાં લોહી, ઓક્સિજન વગેરેનો પુરવઠો યોગ્ય રીતે થતો નથી.

3 / 5
આ ઋતુમાં બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું. શરીરના આગળના ભાગોમાં લોહીનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય છે. આ કારણોસર, શિયાળામાં એક નાની ઈજા પણ તીવ્ર પીડાનું કારણ બની શકે છે. વધુમાં તળેલા ખોરાક ખાવા, વ્યાયામ ન કરવો અને ડીહાઈડ્રેશન આ સમસ્યાને વધારે છે.

આ ઋતુમાં બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું. શરીરના આગળના ભાગોમાં લોહીનો પ્રવાહ ઘણો ઓછો થઈ જાય છે. આ કારણોસર, શિયાળામાં એક નાની ઈજા પણ તીવ્ર પીડાનું કારણ બની શકે છે. વધુમાં તળેલા ખોરાક ખાવા, વ્યાયામ ન કરવો અને ડીહાઈડ્રેશન આ સમસ્યાને વધારે છે.

4 / 5
શિયાળામાં આપણું શરીર હૃદયની નજીકનું લોહી ગરમ રાખવા માગે છે અને તેના કારણે સાંધામાં લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે અને સાંધામાં વધુ દુખાવો થાય અને જકડાઈ જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેમને અગાઉ ઓર્થોપેડિક ઈજા થઈ હોય, ક્યારેય હાડકામાં ફ્રેક્ચર કે મચકોડ વગેરે થઈ હોય તેમને પણ શિયાળામાં દુખાવાની સમસ્યા રહે છે.

શિયાળામાં આપણું શરીર હૃદયની નજીકનું લોહી ગરમ રાખવા માગે છે અને તેના કારણે સાંધામાં લોહીનું પરિભ્રમણ ઘટી જાય છે અને સાંધામાં વધુ દુખાવો થાય અને જકડાઈ જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેમને અગાઉ ઓર્થોપેડિક ઈજા થઈ હોય, ક્યારેય હાડકામાં ફ્રેક્ચર કે મચકોડ વગેરે થઈ હોય તેમને પણ શિયાળામાં દુખાવાની સમસ્યા રહે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">