AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ

શેકેલા ચણા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. સાંજે લોકો હળવા નાસ્તા તરીકે શેકેલા ચણા ખાય છે. આ ચણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:54 PM
Share
 શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

1 / 5
શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 5
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

3 / 5
પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

4 / 5
ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">