AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ

શેકેલા ચણા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. સાંજે લોકો હળવા નાસ્તા તરીકે શેકેલા ચણા ખાય છે. આ ચણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:54 PM
Share
 શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

1 / 5
શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 5
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

3 / 5
પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

4 / 5
ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 5
Follow Us
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
ખાવા-પીવામાં સાવધાની રાખો, રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો
g clip-path="url(#clip0_868_265)">