AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ

શેકેલા ચણા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. સાંજે લોકો હળવા નાસ્તા તરીકે શેકેલા ચણા ખાય છે. આ ચણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:54 PM
Share
 શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

1 / 5
શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 5
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

3 / 5
પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

4 / 5
ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 5
Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">