કોરોના ઓસરતાં જ રાજ્યનાં મોટા મંદિરોમાં દાનનો ધોધ વહ્યો
રાજ્યના મંદિરોની 1 મહિનાની દાનની આવકમાં વધારો થયો છે. કોરાના કેસમાં ઘટાડો આવતા મંદિરોમાં દાનની રકમમાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરના કારણે દાનની રકમ ઘટી હતી, પણ કોરોના ઓસરતાં ફરી દાનની સરવાણીમાં વધારો થયો છે
Latest News Updates
Most Read Stories