રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 24 દર્દીએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.   રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 8904 સુધી પહોંચી ગયો છે.  જ્યારે છેલ્લાં 24 કલાકમાં 466 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:32 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 24 દર્દીએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.   રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 8904 સુધી પહોંચી ગયો છે.  જ્યારે છેલ્લાં 24 કલાકમાં 466 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Corona no longer active case in these two districts of Gujarat

જિલ્લાવાર કોરોનાના નવા પોઝિટિવ કેસની વિગત

જિલ્લાવાર કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નોંંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 267 કેસ, વડોદરામાં 27 કેસ, સુરતમાં 30 કેસ, ભાવનગરમાં 2 કેસ, ભરુચમાં 01 કેસ, ગાંધીનગરમાં 03 કેસ, પાટણમાં 02 કેસ, છોટા ઉદેપુરમાં 03 કેસ, કચ્છમાં 06 કેસ, મહેસાણામાં 07 કેસ, ગીર સોમનાથમાં 05 કેસ, ખેડામાં 03 કેસ, જામનગર-સાબરકાંઠા-દેવભૂમિ દ્વારકા-અરવલ્લીમાં 01-01 કેસ અને મહિસાગરમાં 02 કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં 30 લોકોની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5091 દર્દીઓની હાલત સ્થિર છે.  રાજ્યમાં કુલ 3246 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 537 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">