Janhvi Kapoor અને સારા અલી ખાન પહોંચ્યા કેદારનાથ મંદિર, દર્શન કરતી વખતે બંનેના ફોટા આવ્યા સામે
જ્હાનવી કપૂર (Janhvi Kapoor) અને સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ બંને વાસ્તવિક જીવનમાં એકદમ સિંપલ છે. હાલમાં જ બંને અભિનેત્રીઓ કેદારનાથ મંદિર પહોંચી હતી. આ દરમિયાન બંનેની તસ્વીરો સામે આવી છે.
Latest News Updates
Most Read Stories