AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત થયા બાદ અભિનેતા રજનીકાંત તેમની પત્ની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી સાથે કરી મુલાકાત, જુઓ Photos

આ વખતે પીઢ અભિનેતા રજનીકાંત (Rajinikanth)ને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવ્યા બાદ તેઓ તેમની પત્ની લતા સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે મુલાકાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 11:18 PM
Share
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેમની પત્ની લતાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસ્વીર શેર કરી છે. એવોર્ડ સમારોહ પછી તેમની મુલાકાત થઈ.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેમની પત્ની લતાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસ્વીર શેર કરી છે. એવોર્ડ સમારોહ પછી તેમની મુલાકાત થઈ.

1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે-સાથે રજનીકાંતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે-સાથે રજનીકાંતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી.

2 / 6
રજનીકાંત અને નરેન્દ્ર મોદીની મિત્રતા ઘણી જૂની છે. તેઓ કોઈપણ કારણ વગર આ રીતે મળતા રહે છે. પરંતુ આ વખતે મુલાકાત વડાપ્રધાનના નિવાસ સ્થાને થઈ હતી.

રજનીકાંત અને નરેન્દ્ર મોદીની મિત્રતા ઘણી જૂની છે. તેઓ કોઈપણ કારણ વગર આ રીતે મળતા રહે છે. પરંતુ આ વખતે મુલાકાત વડાપ્રધાનના નિવાસ સ્થાને થઈ હતી.

3 / 6
રજનીકાંત અને ધનુષ બંનેને આ વખતના રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

રજનીકાંત અને ધનુષ બંનેને આ વખતના રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

4 / 6
ધનુષ રજનીકાંતનો જમાઈ છે. આ દરમિયાન તેમની પુત્રી સૌંદર્યા પણ બંને સાથે જોવા મળી હતી.

ધનુષ રજનીકાંતનો જમાઈ છે. આ દરમિયાન તેમની પુત્રી સૌંદર્યા પણ બંને સાથે જોવા મળી હતી.

5 / 6
પીઢ અભિનેતા રજનીકાંતને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી પણ મળ્યા હતા અને તેમને તેમના માર્ગદર્શક કહ્યા હતા.

પીઢ અભિનેતા રજનીકાંતને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી પણ મળ્યા હતા અને તેમને તેમના માર્ગદર્શક કહ્યા હતા.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">