Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

કેનેડા સાથેના વિવાદની અસર મસૂર દાળના ભાવ પર થશે? જાણો દેશમાં મોંઘવારી વધશે કે ઘટશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 8:19 PM

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનને કારણે ભારત અને કેનેડા (India Canada Dispute) વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેથી એવી અટકળો છે કે જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે તો ભારતમાં મોંઘવારી (Inflation) વધશે. ખાસ કરીને દાળની અછત રહેશે. કારણ કે કેનેડા ભારત માટે દાળનું મુખ્ય આયાતકાર છે. પરંતુ, કેન્દ્ર સરકારના અધિકારીઓએ તમામ પ્રકારની અટકળો અને અફવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારત પહોંચી

સરકારના અધિકારીઓનું કહેવું છે કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવની અસર નિકાસ-આયાત પર થવાની નથી. કેનેડામાંથી કઠોળની આયાતના સંદર્ભમાં અમે હાલમાં સેફ ઝોનમાં છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાથી 1 લાખ ટન મસૂર દાળ ભારતીય બંદરો પર પહોંચી છે.

કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન

અધિકારીઓનું કહેવું છે કે દેશમાં દર વર્ષે લગભગ 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે. પરંતુ, દેશમાં કઠોળનું ઉત્પાદન માત્ર 16 લાખ ટન છે. આવી સ્થિતિમાં, બાકીની જરૂરિયાતોને પહોંચી વળવા વિદેશમાંથી કઠોળની આયાત કરવામાં આવે છે.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

દાળ પર ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી ચાલુ રહી શકે

એક અધિકારીએ જણાવ્યું કે, કેનેડાથી અત્યાર સુધીમાં લગભગ 6 લાખ ટન દાળ દેશના બંદરો પર પહોંચી છે. તેથી દેશમાં કઠોળને લઈને કોઈ સમસ્યા ઊભી થવાની નથી. બજારમાં મસૂર દાળનો પુરવઠો પહેલાની જેમ જ ચાલુ રહેશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વિદેશી નિકાસકારોને સ્પષ્ટ સંકેત આપવા માટે કેન્દ્ર સરકાર માર્ચ 2024 પછી પણ દાળ પર શૂન્ય આયાત જકાત ચાલુ રાખી શકે છે.

મસૂરની આયાત મંજૂર

સરકારી ડેટા અનુસાર, પાકની સીઝન 2022-23માં ભારતે કેનેડામાંથી 3,012 કરોડ રૂપિયાની 4.85 લાખ ટન દાળની આયાત કરી હતી. આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચેના લગભગ ત્રણ મહિનામાં કેનેડાથી એક લાખ ટન મસૂર ભારત પહોંચી છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રએ રશિયાથી મસૂરની આયાતને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : કેનેડાના વિવાદથી વધી શકે છે મોંઘવારી, જાણો કેવી રીતે વધશે તમારા કિચનનું બજેટ

જો કે, ઉંચા ભાવને કારણે સરકારે રશિયાથી દાળની આયાત શરૂ કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાળના વપરાશને પહોંચી વળવા માટે ભારત એવા દેશોની સૂચિ તૈયાર કરી રહ્યું છે, જ્યાંથી સસ્તા દરે મસૂરની આયાત કરી શકાય છે. જોકે હવે દેશમાં કઠોળની ખેતી તરફ ખેડૂતોનો ઝોક થોડો વધ્યો છે. તેના કારણે સ્થાનિક કઠોળનું ઉત્પાદન વધ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">