AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: શા માટે લગ્ન પ્રસંગમાં મૂકવામાં આવે છે મહેંદી ? સ્ત્રીઓ શા માટે પહેરે છે હાથમાં બંગડી? જાણો પ્રચલિત હિન્દુ માન્યતાઓ પાછળનું વિજ્ઞાન

Science Behind Hindu Rituals: આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હિન્દુ રીત-રિવાજો પાછળ કઈક ખાસ સામાજિક કે વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે. પછી તે ભલે માંગલિક પ્રસંગે થતાં રિવાજો હોય કે દુ: ખદ પ્રસંગે થતી પરંપરાઓ હોય. તે દરેક પ્રવૃતિઓ પાછળ કોઈ ને કોઈ ખાસ લાભકારી કારણ રહેલું છે. આજે આપણે અહી તેવી જ અમુક પરંપરાઓ વિષે જાણીશું જેમાં લાભકારી વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:07 PM
Share

 

કપાળ પર ભમર વચ્ચેનું સ્થાન માનવ શરીરમાં એક મુખ્ય ચેતા બિંદુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તિલક ઊર્જાના નુકસાનને અટકાવે છે, અને એકાગ્રતાના વિવિધ સ્તરોને નિયંત્રિત કરવા માટે તેને જાળવી રાખે છે. તદુપરાંત, તિલક કરવાની  ક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે મધ્ય-ભ્રમરના પ્રદેશ અને આદ્ય-ચક્ર પરના બિંદુઓને દબાવવામાં આવે છે, ચહેરાના સ્નાયુઓને રક્ત પુરવઠાની સુવિધા આપે છે.

કપાળ પર ભમર વચ્ચેનું સ્થાન માનવ શરીરમાં એક મુખ્ય ચેતા બિંદુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તિલક ઊર્જાના નુકસાનને અટકાવે છે, અને એકાગ્રતાના વિવિધ સ્તરોને નિયંત્રિત કરવા માટે તેને જાળવી રાખે છે. તદુપરાંત, તિલક કરવાની ક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે મધ્ય-ભ્રમરના પ્રદેશ અને આદ્ય-ચક્ર પરના બિંદુઓને દબાવવામાં આવે છે, ચહેરાના સ્નાયુઓને રક્ત પુરવઠાની સુવિધા આપે છે.

1 / 6
હિન્દુ સંસ્કૃતિમાં ‘નમસ્કાર’ પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. બંને હાથ જોડવાથી તમામ આંગળીઓના ટેરવાં એકસાથે સ્પર્શ કરે છે, જે આંખો, કાન અને મનના  બિંદુઓ સાથે જોડાયેલા છે. તેમને એકસાથે દબાવવાથી આ સક્રિય થાય છે, જેથી આપણને તે વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે. અને હાલ કોરોના કાળમાં હસ્ત ધૂનન કરતાં નમસ્તે કરવાથી સંક્રમણથી પણ બચી શકાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં ‘નમસ્કાર’ પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. બંને હાથ જોડવાથી તમામ આંગળીઓના ટેરવાં એકસાથે સ્પર્શ કરે છે, જે આંખો, કાન અને મનના બિંદુઓ સાથે જોડાયેલા છે. તેમને એકસાથે દબાવવાથી આ સક્રિય થાય છે, જેથી આપણને તે વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે. અને હાલ કોરોના કાળમાં હસ્ત ધૂનન કરતાં નમસ્તે કરવાથી સંક્રમણથી પણ બચી શકાય છે.

2 / 6
મહેંદી: મહેંદી એક ખૂબ જ શક્તિશાળી ઔષધીય વનસ્પતિ છે, અને હાથ અને પગ પર તેનો ઉપયોગ લગ્ન દરમિયાન તણાવને અટકાવી શકે છે. તે શરીરને ઠંડક આપે છે અને જ્ઞાનતંતુઓના સંકોચનને નિયંત્રિત કરે છે.

મહેંદી: મહેંદી એક ખૂબ જ શક્તિશાળી ઔષધીય વનસ્પતિ છે, અને હાથ અને પગ પર તેનો ઉપયોગ લગ્ન દરમિયાન તણાવને અટકાવી શકે છે. તે શરીરને ઠંડક આપે છે અને જ્ઞાનતંતુઓના સંકોચનને નિયંત્રિત કરે છે.

3 / 6
પહેલાના સમયમાં  મોટા ભાગનું ચલણ તાંબાનું બનેલું હતું, જે માનવ શરીર માટે મહત્વપૂર્ણ ધાતુ છે. નદીમાં સિક્કા ફેંકવા એ પાણીના ભાગ રૂપે પૂરતા પ્રમાણમાં તાંબું નાખીને નદીના પાણીને શુદ્ધ અને પૂરતા ઘટકો પૂરા પાડવામાં માટે નાંખવામાં આવતા હતા,  કારણ કે નદીઓ જ પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત હતી.

પહેલાના સમયમાં મોટા ભાગનું ચલણ તાંબાનું બનેલું હતું, જે માનવ શરીર માટે મહત્વપૂર્ણ ધાતુ છે. નદીમાં સિક્કા ફેંકવા એ પાણીના ભાગ રૂપે પૂરતા પ્રમાણમાં તાંબું નાખીને નદીના પાણીને શુદ્ધ અને પૂરતા ઘટકો પૂરા પાડવામાં માટે નાંખવામાં આવતા હતા, કારણ કે નદીઓ જ પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત હતી.

4 / 6
બંગડીઓ કાંડા સાથે સતત ઘર્ષણ કરે છે જે બ્લડ સર્ક્યુલેશનના લેવલને વધારે છે. વધુમાં, ગોળ  આકારની બંગડીઓને કારણે બહારની ચામડીમાંથી પસાર થતી વીજળી ફરીથી વ્યક્તિના પોતાના શરીરમાં પાછી આવે છે.

બંગડીઓ કાંડા સાથે સતત ઘર્ષણ કરે છે જે બ્લડ સર્ક્યુલેશનના લેવલને વધારે છે. વધુમાં, ગોળ આકારની બંગડીઓને કારણે બહારની ચામડીમાંથી પસાર થતી વીજળી ફરીથી વ્યક્તિના પોતાના શરીરમાં પાછી આવે છે.

5 / 6
 3 ભારતીય મહિલાઓ સામાન્ય રીતે પગની બીજા નંબરની આંગળીમાં ટો રિંગ્સ પહેરે છે. આમાંથી એક ખાસ જ્ઞાનતંતુ ગર્ભાશયને જોડે છે અને હૃદયમાં જાય છે. આમ, આ પગની આંગળી પરની વીંટી ગર્ભાશયને મજબૂત બનાવે છે, તેમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરીને તેને સ્વસ્થ રાખે છે. વધુમાં, સ્ત્રીનું માસિક ચક્ર પણ નિયમિત રહે છે.

3 ભારતીય મહિલાઓ સામાન્ય રીતે પગની બીજા નંબરની આંગળીમાં ટો રિંગ્સ પહેરે છે. આમાંથી એક ખાસ જ્ઞાનતંતુ ગર્ભાશયને જોડે છે અને હૃદયમાં જાય છે. આમ, આ પગની આંગળી પરની વીંટી ગર્ભાશયને મજબૂત બનાવે છે, તેમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરીને તેને સ્વસ્થ રાખે છે. વધુમાં, સ્ત્રીનું માસિક ચક્ર પણ નિયમિત રહે છે.

6 / 6
Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">