AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે જીવન વીમા પોલિસી નથી ખરીદી તો જાણો ફાયદા, ઈન્કમ ટેક્સમાં પણ મળશે રાહત

જીવન વીમા પોલિસી કલમ 80C હેઠળ વાર્ષિક 1,50,000 રૂપિયા સુધીના કર લાભો આપે છે. આરોગ્ય વીમા પોલિસી કલમ 80C હેઠળ આરોગ્ય પ્રીમિયમ સામે 25,000 રૂપિયા સુધીના પોતે, પતિ અથવા પત્ની અને બાળકો માટે લાભ આપે છે.

જો તમે જીવન વીમા પોલિસી નથી ખરીદી તો જાણો ફાયદા, ઈન્કમ ટેક્સમાં પણ મળશે રાહત
Life Insurance Policy
| Updated on: Mar 19, 2024 | 5:39 PM
Share

જીવન વીમો એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જીવન વીમો તમારા પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે જ્યારે રૂપિયાની જરૂરિયાત હોય છે. પોલિસીની મુદત દરમિયાન પલિસીધારકને કંઈપણ થાય તો પોલિસીની રકમ ઘરના સભ્યોને મળે છે. જીવન વીમા કવર તમારા પરીવારના જીવન ધોરણને જાળવી રાખવામાં મદદ કરે છે.

લાંબાગાળાનું આયોજન કરવામાં મદદરૂપ

તમે જીવન કવરેજ દ્વારા તમારા પરિવારને સ્થિરતા પ્રદાન કરતી વખતે તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે લિંક્ડ પોલિસી ખરીદી શકો છો. યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન તમને લોન અને ઈક્વિટી ફંડમાં રોકાણ કરવાની અને ભવિષ્ય માટે કોર્પસ બનાવવાની મંજૂરી આપે છે. આ પ્રકારની પલિસીનો લોક-ઈન પીરિયડ 5 વર્ષનો હોય છે અને તમને 30 વર્ષ સુધીનો કાર્યકાળ પસંદ કરવા આપે છે. તમે તમારા લાંબાગાળાના નાણાકીય લક્ષ્યોને આધારે સમયગાળો પસંદ કરી શકો છો.

લોનમાં મદદ કરે છે જીવન વીમો

જીવન વીમા પ્લાનની ચુકવણી તમારા પરિવારના સભ્યોને કોઈપણ બાકી લોનની પતાવટ કરવામાં મદદ કરી શકે છે. આ તમારા પરીવારના સભ્યો માટે મદદરૂપ થાય છે. તેઓને તેમની નાણાકીય બાબતોની ચિંતા કર્યા વગર આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. આજે યુવા વ્યાવસાયિકો વીમાને માત્ર ઈન્કમ ટેક્સ બચતના સાધન તરીકે જુએ છે.

કલમ 80C હેઠળ 1,50,000 રૂપિયા સુધીના કર લાભ

મોટાભાગની વ્યક્તિઓ જીવન અને આરોગ્ય વીમા પોલિસીનો ઈન્કમ ટેક્સ બચતના સાધન તરીકે ઉપયોગ કરે છે. જીવન વીમા પોલિસી કલમ 80C હેઠળ વાર્ષિક 1,50,000 રૂપિયા સુધીના કર લાભો આપે છે. આરોગ્ય વીમા પોલિસી કલમ 80C હેઠળ આરોગ્ય પ્રીમિયમ સામે 25,000 રૂપિયા સુધીના પોતે, પતિ અથવા પત્ની અને બાળકો માટે લાભ આપે છે.

આ પણ વાંચો : બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર, 3 બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, તમને મળશે 9.25 ટકા સુધીનું વ્યાજ

આ ઉપરાંત 25,000 રૂપિયા સુધીના કર લાભ માતા-પિતા માટે આપે છે. વરિષ્ઠ નાગરિકો કે જેમની 60 વર્ષથી વધુ ઉંમર છે તેના માટે આ સ્વાસ્થ્ય યોજના લાભોની મર્યાદા 50,000 કરતાં વધારે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">