Yogi Adityanath Education: રાજનીતિ પહેલા ગણિતમાં હતી યોગી આદિત્યનાથની રૂચી, જાણો કેવું રહ્યું તેમનું વિદ્યાર્થી જીવન

યોગી આદિત્યનાથ ખૂબ જ સારા વક્તા છે અને તેમની વાણીથી કોઈને પણ આકર્ષિત કરવાની ક્ષમતા છે. તેમણે ખૂબ જ નાની ઉંમરે સન્યાસ લીધો અને સમાજ સેવામાં જોડાયા. તેમનો અભ્યાસ કેવો હતો અને તેમનું વિદ્યાર્થી જીવન કેવું હતું ચાલો એક નજર કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:15 AM
Yogi Adityanath - File Photo

Yogi Adityanath - File Photo

1 / 6
યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર તહસીલના પંચુર ગામમાં થયો હતો. તે સમયે તે ભાગ ઉત્તર પ્રદેશમાં જ આવતો હતો. યોગી આદિત્યનાથ ગઢવાલી રાજપૂત છે. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સાચું નામ અજય સિંહ બિષ્ટ છે.

યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર તહસીલના પંચુર ગામમાં થયો હતો. તે સમયે તે ભાગ ઉત્તર પ્રદેશમાં જ આવતો હતો. યોગી આદિત્યનાથ ગઢવાલી રાજપૂત છે. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સાચું નામ અજય સિંહ બિષ્ટ છે.

2 / 6
યોગીજીએ વર્ષ 1977માં ટિહરી ગડવાલની ગજાની શાળામાંથી શિક્ષણની શરૂઆત કરી હતી. 1989માં તેમણે ભારત મંદિર ઈન્ટર કોલેજ, ઋષિકેશમાંથી 12મું પાસ કર્યું અને 1992માં હેમવતી નંદન બહુગુણા ગડવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં B.Sc કર્યું. કોલેજના સમયથી જ તેઓ તેમની વાણીની ગુણવત્તા માટે ખૂબ જ પ્રખ્યાત હતા.

યોગીજીએ વર્ષ 1977માં ટિહરી ગડવાલની ગજાની શાળામાંથી શિક્ષણની શરૂઆત કરી હતી. 1989માં તેમણે ભારત મંદિર ઈન્ટર કોલેજ, ઋષિકેશમાંથી 12મું પાસ કર્યું અને 1992માં હેમવતી નંદન બહુગુણા ગડવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં B.Sc કર્યું. કોલેજના સમયથી જ તેઓ તેમની વાણીની ગુણવત્તા માટે ખૂબ જ પ્રખ્યાત હતા.

3 / 6
1993માં યોગીજી ગોરખપુર આવ્યા હતા અને અહીં તેઓ ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથજીને મળ્યા હતા. મહંત અવૈધનાથજી તેમનાથી વાકેફ હતા. યોગીજીએ અવૈધનાથજી પાસેથી દીક્ષા લીધી અને 1994માં સાધુ બન્યા, જેના કારણે તેમનું નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ કરવામાં આવ્યું.

1993માં યોગીજી ગોરખપુર આવ્યા હતા અને અહીં તેઓ ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથજીને મળ્યા હતા. મહંત અવૈધનાથજી તેમનાથી વાકેફ હતા. યોગીજીએ અવૈધનાથજી પાસેથી દીક્ષા લીધી અને 1994માં સાધુ બન્યા, જેના કારણે તેમનું નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ કરવામાં આવ્યું.

4 / 6
1998માં, યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને તેઓ જીત્યા. 12મી લોકસભા ચૂંટણીમાં તેઓ સૌથી યુવા સાંસદ હતા, તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના નામે સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ છે.

1998માં, યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને તેઓ જીત્યા. 12મી લોકસભા ચૂંટણીમાં તેઓ સૌથી યુવા સાંસદ હતા, તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના નામે સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ છે.

5 / 6
યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક પણ છે. હિન્દુ યુવા વાહિની સંગઠન એ હિન્દુ યુવાનોનું સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી જૂથ છે. 19 માર્ચ 2017 ના રોજ, તેઓ ઉત્તર પ્રદેશના 21મા મુખ્ય પ્રધાન બન્યા.

યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક પણ છે. હિન્દુ યુવા વાહિની સંગઠન એ હિન્દુ યુવાનોનું સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી જૂથ છે. 19 માર્ચ 2017 ના રોજ, તેઓ ઉત્તર પ્રદેશના 21મા મુખ્ય પ્રધાન બન્યા.

6 / 6

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">