AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ બોલિવુડના જાણીતા એક્ટરમાંથી એક છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984ના રોજ હરિયાણાના ગુડગાંવમાં થયો હતો. તેઓ હિન્દી મુવીમાં કામ કરવા માટે જાણીતા છે. તેમણે વર્ષ 2010થી લઈને અત્યાર સુધીમાં 30થી વધારે મુવીમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી લઈને ચાર ફિલ્મફેર પુરસ્કારો અને એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મળ્યા છે.

વર્ષ 2017માં રાજકુમાર રાવનો ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં સમાવેશ થયો હતો. તેમની પહેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા વર્ષ 2010 આવી હતી. રાજકુમારે ક્વીન, અલીગઢ, અને બરેલી કી બરફીમાં સહાયક ભૂમિકાઓ સાથે કરિયર આગળ વધ્યું છે. રાવને તેની સૌથી મોટી સફળતા હોરર કોમેડી મુવી સ્ત્રીથી (2018) મળી છે.

રાજકુમારે એકટ્રેસ પત્રલેખા પોલ સાથે લગ્ન કર્યા છે. રાજકુમાર રાવ 2010થી અભિનેત્રી પત્રલેખા પોલ સાથે રિલેશનશિપમાં હતા. તેણે તેની સાથે 15 નવેમ્બર 2021 ના ​​રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા છે.

Read More

Sourav Ganguly Birthday : સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર બાયોપિકનો પહેલો લુક સામે આવ્યો, જુઓ ફોટો

Sourav Ganguly Story First Look Release : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે આપણે તેની બાયોપિકના અભિનેતાનો પહેલો લુક રિલીઝ કર્યો તે જોઈએ.

Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક પર આવ્યું મોટું અપડેટ, રાજકુમાર રાવ લોર્ડ્સમાં કરશે શૂટિંગ

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી પર બનેલી બાયોપિકમાં અભિનય કરવા માટે તૈયાર છે. નિર્માતાઓ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ચાલો જાણીએ કે આ પ્રોજેક્ટ પર કયા અપડેટ્સ સામે આવ્યા છે.

Stock Market: બોલિવૂડ સેલેબ્સ મેદાનમાં ઉતર્યા ! આ IPOમાં શાહરૂખથી અમિતાભ સુધી બધાએ કરોડો દાવ પર લગાડ્યા – શું તમે પણ રોકાણ કરશો?

શેરબજારમાં એક એવો IPO આવ્યો છે કે, જેમાં બોલિવૂડના દિગ્ગજો પણ રોકાણ કરવા ઉતરી ગયા છે. શાહરૂખ ખાનથી લઈ અમિતાભ બચ્ચન સુધીના અનેક સ્ટાર્સે કરોડોનું રોકાણ કર્યું છે.

સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">