રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ બોલિવુડના જાણીતા એક્ટરમાંથી એક છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 1984ના રોજ હરિયાણાના ગુડગાંવમાં થયો હતો. તેઓ હિન્દી મુવીમાં કામ કરવા માટે જાણીતા છે. તેમણે વર્ષ 2010થી લઈને અત્યાર સુધીમાં 30થી વધારે મુવીમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી લઈને ચાર ફિલ્મફેર પુરસ્કારો અને એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મળ્યા છે.

વર્ષ 2017માં રાજકુમાર રાવનો ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં સમાવેશ થયો હતો. તેમની પહેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા વર્ષ 2010 આવી હતી. રાજકુમારે ક્વીન, અલીગઢ, અને બરેલી કી બરફીમાં સહાયક ભૂમિકાઓ સાથે કરિયર આગળ વધ્યું છે. રાવને તેની સૌથી મોટી સફળતા હોરર કોમેડી મુવી સ્ત્રીથી (2018) મળી છે.

રાજકુમારે એકટ્રેસ પત્રલેખા પોલ સાથે લગ્ન કર્યા છે. રાજકુમાર રાવ 2010થી અભિનેત્રી પત્રલેખા પોલ સાથે રિલેશનશિપમાં હતા. તેણે તેની સાથે 15 નવેમ્બર 2021 ના ​​રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા છે.

Read More

Stree 2 OTT Release: થિયેટરો બાદ, સ્ત્રી 2 OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં પ્લેટફોર્મ પર જોવા મળશે

ચાહકો લાંબા સમયથી OTT પર સ્ત્રી 2 ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે તેમની રાહ પૂરી થઈ ગઈ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તમે તેને તમારા ઘરમાં આરામથી માણી શકો છો. જો કે, હાલમાં તમારે તેને જોવા માટે તમારા પૈસા ખર્ચવા પડશે.

Stree 2 : મળી ગયો જવાબ…સાચો ‘સરકટા’ કોણ છે? શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની ‘ચંદેરી’માં કોણે કર્યું હતું તાંડવ

Stree 2 movie cast : 5 દિવસમાં જ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2'એ દોડવાની શરુઆત કરી દીધી છે. મોટા રેકોર્ડ તોડતા તે અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' અને જ્હોન અબ્રાહમની 'વેદા' કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. દરેક વ્યક્તિએ ફિલ્મમાં પોતાના અભિનયથી ફેન્સને પ્રભાવિત કર્યા છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, 'ચંદેરી'માં આતંક ફેલાવનારે એ વ્યક્તિ કોણ છે?

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">