AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવાઝ શરીફ

નવાઝ શરીફ

નવાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન છે. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1949ના રોજ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. નવાઝ શરીફ સતત ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા. નવાઝે તેમનું સ્કૂલિંગ સેન્ટ એન્થોની હાઈસ્કૂલમાંથી કર્યું હતું, ત્યારબાદ તેમણે સરકારી કોલેજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આ સિવાય તેણે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

વર્ષ 1985માં નવાઝ શરીફ પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. માર્શલ લો હટાવ્યા બાદ તેઓ 1988માં ફરી મુખ્યમંત્રી બન્યા. 1988માં ઝિયા ઉલ હકના અવસાન બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ બે ભાગમાં વહેંચાઈ ગયા પછી, નવાઝ શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગનો હવાલો સંભાળ્યો, જે પાછળથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન તરીકે જાણીતી થઈ.

નવાઝ શરીફ 1990માં પહેલીવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ પાકિસ્તાની સેનાના દબાણને કારણે તેમણે 1993માં પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. 1997માં તેઓ બીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન લશ્કરી વડા પરવેઝ મુશર્રફે બળવો કર્યો હતો. નવાઝ શરીફને વડાપ્રધાન પદેથી હટાવીને તેમની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. આ પછી વર્ષ 2000માં નવાઝ શરીફને દેશમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

2007માં સુપ્રીમ કોર્ટે શરીફને પાકિસ્તાન પરત ફરવાની મંજૂરી આપી હતી. આ પછી તે 7 વર્ષ બાદ પાકિસ્તાન પરત ફર્યો હતો. 2013માં નવાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. નવાઝ શરીફ એવા પ્રથમ વ્યક્તિ છે જેઓ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે.

Read More

જ્યારે RAW એ ટેપ કરી લીધો પરવેજ મુશર્રફનો ફોન અને આખી દુનિયા સામે ખૂલી ગઈ પાકિસ્તાનની પોલ- વાંચો

ભારતની રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ RAW એ 1999માં કારગીલ યુદ્ધ સમયે પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ જનરલ પરવેજ મુશર્રફ અને તેના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનેન્ટજ જનરલ મોહમ્મદ અજીજ વચ્ચે થયેલી અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત ઈન્ટરસેપ્ટ કરી હતી. આ વાતચીત પાકિસ્તાનની સેનાની સક્રિય ભાગીદારીને સ્પષ્ટ રીતે દર્શાવતી હતી. જેના દ્વારા ભારતને પાકિસ્તાનના અસલી (બદ્દ?) ઈરાદા વિશે જાણ થઈ રહી હતી.

નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
g clip-path="url(#clip0_868_265)">