AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બગદાણા

બગદાણા

બગદાણા ગામમાં બજરંગ દાસ બાપાનો આશ્રમ આવેલો છે. અહીં પહેલા તો નાનકડી ઝૂંપડી જ આવેલી હતી. ગુરુ આશ્રમ તરીકે ઓળખાતા બજરંગદાસ બાપાના ધામમાં 24 કલાક ભૂખ્યાઓને ભોજન મળી રહે છે. અહીં બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ પોષ વદ ચોથ અને અષાઠી પૂનમના દિવસ મોટા ઉત્સવ તરીકે ઉજવાય છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. અહીં 87 ગામના લોકો સેવા આપવા માટે આવે છએ. દરરોજ અલગ અલગ ગામનો સેવાનો વારો આવે છે. એક ગામમાંથી 15 થી 20 મહિલાઓ અને પુરુષો પોતાના સ્વખર્ચે આશ્રમના ભોજનાલયમાં સેવા આપવા આવે છે. સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ભોજન બનાવવા, પીરસવા સહિતની સેવાઓ સ્વયંસેવકો આપે છે. અહીં રોજના 10થી 15 હજાર ભાવિકો, રવિવારના દિવસે 25 થી 30 હજાર ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. જ્યારે ગુરુ પૂર્ણિમા તેમજ અન્ય ઉત્સવો દરમિયાન 2 થી અઢી લાખ લોકો અહીં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રસાદનો લાભ લે છે.

Read More

History of city name : બગદાણાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

બગદાણા ગામ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં આવેલું યાત્રાધામ દેશ અને વિદેશના ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.

અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">