AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટના કીડા, ગેસ અને કબજિયાતથી પરેશાન છો? બસ 7 દિવસ આ રીતે ખાઓ ‘સફરજન’

શું તમે જાણો છો કે માત્ર એક સફરજન તમારા પેટના કીડા, કબજિયાત અને પાચનની સમસ્યાઓને કાયમ માટે દૂર કરી શકે છે? મોટાભાગના લોકો સફરજન તો ખાય છે પરંતુ તેને ખાવાની સાચી રીત અને સમય વિશે જાણતા નથી. હવે સવાલ એ છે કે, શું સવારે ખાલી પેટે સફરજન ખાવું જોઈએ કે રાત્રે? આખરે આંતરડાને સ્વસ્થ રાખવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

| Updated on: Sep 18, 2026 | 7:00 PM
Share
એક કહેવત છે કે, 'રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટરથી દૂર રહી શકાય છે' પરંતુ શું તમે જાણો છો કે, સફરજન ખાવાની સાચી રીત કઈ છે? જો સફરજનનું યોગ્ય સમયે અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે, તો તે પેટના કીડા, કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પાચનની ગંભીર સમસ્યાઓને જડમૂળથી દૂર કરી શકે છે.

એક કહેવત છે કે, 'રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટરથી દૂર રહી શકાય છે' પરંતુ શું તમે જાણો છો કે, સફરજન ખાવાની સાચી રીત કઈ છે? જો સફરજનનું યોગ્ય સમયે અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે, તો તે પેટના કીડા, કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પાચનની ગંભીર સમસ્યાઓને જડમૂળથી દૂર કરી શકે છે.

1 / 7
ડૉક્ટર રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. સફરજન શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. સફરજન ખાવાથી પેટના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.

ડૉક્ટર રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. સફરજન શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. સફરજન ખાવાથી પેટના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.

2 / 7
જો તમે રોજ સફરજન ખાઓ છો, તો તેનાથી કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર, સફરજનને રાત્રે ખાવાથી પેટના કીડા (કરમિયા) મરીને મળ સાથે બહાર નીકળી જાય છે.

જો તમે રોજ સફરજન ખાઓ છો, તો તેનાથી કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર, સફરજનને રાત્રે ખાવાથી પેટના કીડા (કરમિયા) મરીને મળ સાથે બહાર નીકળી જાય છે.

3 / 7
સફરજન ખાવાથી પેટના ઘણા રોગો મટી જાય છે. આ માટે રાત્રે સૂતી વખતે સફરજનનું સેવન કરવું જોઈએ. આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર, જો તમે સૂતી વખતે બે સફરજન ખાઈ લો છો, તો તેનાથી પેટના કીડા મરી જાય છે. તમારે આ સતત 7 દિવસ સુધી કરવાનું છે.

સફરજન ખાવાથી પેટના ઘણા રોગો મટી જાય છે. આ માટે રાત્રે સૂતી વખતે સફરજનનું સેવન કરવું જોઈએ. આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર, જો તમે સૂતી વખતે બે સફરજન ખાઈ લો છો, તો તેનાથી પેટના કીડા મરી જાય છે. તમારે આ સતત 7 દિવસ સુધી કરવાનું છે.

4 / 7
આનાથી પેટના કીડા મરીને મળ સાથે બહાર આવી જાય છે. ધ્યાન રાખવાનું છે કે, સફરજન ખાધા પછી તમારે આખી રાત પાણી પીવાનું નથી. જો તમે સવારે ખાલી પેટે સફરજન ખાઓ છો, તો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ માટે સફરજનને છાલ સાથે ખાઓ. તેનાથી સફરજનના ફાયદા ઘણા ગણા વધી જાય છે.

આનાથી પેટના કીડા મરીને મળ સાથે બહાર આવી જાય છે. ધ્યાન રાખવાનું છે કે, સફરજન ખાધા પછી તમારે આખી રાત પાણી પીવાનું નથી. જો તમે સવારે ખાલી પેટે સફરજન ખાઓ છો, તો તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ માટે સફરજનને છાલ સાથે ખાઓ. તેનાથી સફરજનના ફાયદા ઘણા ગણા વધી જાય છે.

5 / 7
પેટના દર્દીઓ માટે સફરજન સૌથી સારું ફળ માનવામાં આવે છે. સફરજનમાં ટાર્ટરિક એસિડ હોવાને કારણે તે ખૂબ જ ઝડપથી પચી જાય છે. સફરજન પોતાની સાથે જ બીજા આહારને પણ પચાવી દે છે. જો તમે સફરજનનો મુરબ્બો ખાઓ છો, તો તેનાથી જઠર (આમાશય) સંબંધિત રોગોમાં પણ ફાયદો મળે છે.

પેટના દર્દીઓ માટે સફરજન સૌથી સારું ફળ માનવામાં આવે છે. સફરજનમાં ટાર્ટરિક એસિડ હોવાને કારણે તે ખૂબ જ ઝડપથી પચી જાય છે. સફરજન પોતાની સાથે જ બીજા આહારને પણ પચાવી દે છે. જો તમે સફરજનનો મુરબ્બો ખાઓ છો, તો તેનાથી જઠર (આમાશય) સંબંધિત રોગોમાં પણ ફાયદો મળે છે.

6 / 7
આ સિવાય સફરજન આંતરડાની બીમારીમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજન ખાવાથી તરસ છીપાય છે અને આંતરડા સ્વસ્થ રહે છે. આંતરડા માટે તમે સફરજનને શેકીને પણ ઉપયોગ કરી શકો છો. સફરજનમાં ઝાડા ઓછા કરવાના ગુણો પણ મળી આવે છે. આ માટે ખસખસ (પોસ્ત દાના)ના ઉકાળામાં સફરજનનું શરબત મેળવીને ખાવાથી ફાયદો થાય છે. આ રીતે સફરજનનો ઉપયોગ કરવાથી પેટની ઘણી બીમારીઓથી બચી શકાય છે.

આ સિવાય સફરજન આંતરડાની બીમારીમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજન ખાવાથી તરસ છીપાય છે અને આંતરડા સ્વસ્થ રહે છે. આંતરડા માટે તમે સફરજનને શેકીને પણ ઉપયોગ કરી શકો છો. સફરજનમાં ઝાડા ઓછા કરવાના ગુણો પણ મળી આવે છે. આ માટે ખસખસ (પોસ્ત દાના)ના ઉકાળામાં સફરજનનું શરબત મેળવીને ખાવાથી ફાયદો થાય છે. આ રીતે સફરજનનો ઉપયોગ કરવાથી પેટની ઘણી બીમારીઓથી બચી શકાય છે.

7 / 7
ડિસ્ક્લેમર: આ સમાચાર તમને માત્ર જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. જો તમને કોઈ બીમારી હોય કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો કંઈ પણ અપનાવતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય અલગ હોય છે. તેથી, તેની અસર પણ અલગ હોઈ શકે છે.

મેથીના દાણા આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ, જાણો

Follow Us
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
g clip-path="url(#clip0_868_265)">