AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : ભારતમાં પહેલીવાર ક્યારે ટેક્સ લાગવાનો શરુ થયો, કોણે, કોના પર અને કેટલા ટકાના ટેક્સ લગાવ્યો હતો? જાણો

ભારતમાં Income Tax (આવકવેરા)ની પરંપરા ખુબ જુની છે.પરંતુ શું તમે આવકવેરાના ઇતિહાસ વિશે જાણો છો, તે કેવી રીતે શરૂ થયો હતો? તો ચાલો તમને જણાવીએ કે આવકવેરાની શરૂઆત કેવી રીતે થઈ હતી.

| Updated on: Aug 11, 2025 | 6:52 AM
Share
ભારતમાં આવકવેરાની પરંપરા ખુબ જુની છે.  ભારતમાં આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો. અંગ્રેજ અધિકારી જેમ્સ વિલ્સને પહેલી વખતે આવકવેરો લાગુ કર્યો હતો. ભારતમાં આવકવેરાની શરુઆત 14 જુલાઈ 1860માં સર જેમ્સ વિલ્સન દ્વાર થઈ હતી. તે એ સમયે બ્રિટિશ ભારતનો નાણાં સભ્ય હતો.

ભારતમાં આવકવેરાની પરંપરા ખુબ જુની છે. ભારતમાં આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો. અંગ્રેજ અધિકારી જેમ્સ વિલ્સને પહેલી વખતે આવકવેરો લાગુ કર્યો હતો. ભારતમાં આવકવેરાની શરુઆત 14 જુલાઈ 1860માં સર જેમ્સ વિલ્સન દ્વાર થઈ હતી. તે એ સમયે બ્રિટિશ ભારતનો નાણાં સભ્ય હતો.

1 / 6
તો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે,આવકવેરો કેમ લગાવવામાં આવ્યો હતો? તો 1857ની ક્રાંતિ  (First War of Independence) બાદ બ્રિટિશ સરકારને મોટું નુકસાન થયું હતુ. આ નુકસાનની ભરપાઈ કરવા માટે આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો.

તો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે,આવકવેરો કેમ લગાવવામાં આવ્યો હતો? તો 1857ની ક્રાંતિ (First War of Independence) બાદ બ્રિટિશ સરકારને મોટું નુકસાન થયું હતુ. આ નુકસાનની ભરપાઈ કરવા માટે આવકવેરો લાગુ કરવામાં આવ્યો હતો.

2 / 6
તો કોના પર આવકવેરો લગાવવામાં આવ્યો હતો. પહેલી વખત આવકવેરો એ લોકો પર લગાડવામાં આવ્યો હતો. જેની વાર્ષિક આવક 500 રુપિયાથી વધારે હતી. આ  આવકવેરો વ્યક્તિઓ અને વેપારીઓ બંને પર લાગુ પડતો હતો.

તો કોના પર આવકવેરો લગાવવામાં આવ્યો હતો. પહેલી વખત આવકવેરો એ લોકો પર લગાડવામાં આવ્યો હતો. જેની વાર્ષિક આવક 500 રુપિયાથી વધારે હતી. આ આવકવેરો વ્યક્તિઓ અને વેપારીઓ બંને પર લાગુ પડતો હતો.

3 / 6
આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો, આ આવકવેરો સરકારના નુકસાનની ભરપાઈ માટે લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ 500 રુપિયાથી વધારે આવક ધરાવનાર લોકો અને વેપારીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.

આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો, આ આવકવેરો સરકારના નુકસાનની ભરપાઈ માટે લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ 500 રુપિયાથી વધારે આવક ધરાવનાર લોકો અને વેપારીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.

4 / 6
 હવે જાણી લો પહેલી વખત કેટલો આવકવેરો વસૂલવામાં આવતો હતો? તે સમયે વિવિધ આવક સ્તરો માટે અલગ અલગ આવકવેરો હતો.500થી ₹1,000 સુધી આવક પર 2 ટકા (એટલે કે 100 રૂપિયા પર 2 રૂપિયા) બકો, તેમજ 1000 રુપિયાથી વધુની આવક પર 3 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

હવે જાણી લો પહેલી વખત કેટલો આવકવેરો વસૂલવામાં આવતો હતો? તે સમયે વિવિધ આવક સ્તરો માટે અલગ અલગ આવકવેરો હતો.500થી ₹1,000 સુધી આવક પર 2 ટકા (એટલે કે 100 રૂપિયા પર 2 રૂપિયા) બકો, તેમજ 1000 રુપિયાથી વધુની આવક પર 3 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

5 / 6
આ ટેક્સ કાયમી નહોતો પણ થોડા વર્ષો માટે કામચલાઉ ધોરણે લગાવવમાં આવ્યો હતો.1886માં એક નવો આવકવેરા કાયદો બનાવવામાં આવ્યો, જેણે ભારતમાં વધુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો હતો.

આ ટેક્સ કાયમી નહોતો પણ થોડા વર્ષો માટે કામચલાઉ ધોરણે લગાવવમાં આવ્યો હતો.1886માં એક નવો આવકવેરા કાયદો બનાવવામાં આવ્યો, જેણે ભારતમાં વધુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો હતો.

6 / 6

જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">