AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાંજના સમયે કચરો કેમ ના વાળવો જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે

વાસ્તુ શાસ્ત્રમાં, દિવસના પહેલા ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. રાત્રિ પહેલાના ચાર કલાક આ કાર્ય માટે અયોગ્ય માનવામાં આવે છે.

| Updated on: Dec 09, 2025 | 11:29 AM
Share
આજે, વાસ્તુ શાસ્ત્રમાં, આપણે ઝાડુ મારવાના સમય વિશે ચર્ચા કરીશું. સફાઈ સારી હોવા છતાં, વાસ્તુ શાસ્ત્રમાં તેના માટે કેટલાક નિયમો પૂર્વનિર્ધારિત છે.(photo credit-freepik)

આજે, વાસ્તુ શાસ્ત્રમાં, આપણે ઝાડુ મારવાના સમય વિશે ચર્ચા કરીશું. સફાઈ સારી હોવા છતાં, વાસ્તુ શાસ્ત્રમાં તેના માટે કેટલાક નિયમો પૂર્વનિર્ધારિત છે.(photo credit-freepik)

1 / 6
વાસ્તુ શાસ્ત્રમાં, દિવસના પહેલા ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. રાત્રિ પહેલાના ચાર કલાક આ કાર્ય માટે અયોગ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે સાંજના સંધ્યાકાળના સમય દરમિયાન કચરો ના વાળવો જોઈએ. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધનની દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે પૈસાનો પ્રવાહ અટકે છે. (photo credit-freepik)

વાસ્તુ શાસ્ત્રમાં, દિવસના પહેલા ચાર કલાક ઘર સાફ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. રાત્રિ પહેલાના ચાર કલાક આ કાર્ય માટે અયોગ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે સાંજના સંધ્યાકાળના સમય દરમિયાન કચરો ના વાળવો જોઈએ. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધનની દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે પૈસાનો પ્રવાહ અટકે છે. (photo credit-freepik)

2 / 6
જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં, સાંજે ઘર સાફ કરવું જરૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે આખો દિવસ બહાર હોવ અને સાંજે ઘરે આવો તો કચરો વાળવો અનિવાર્ય બની જાય છે કે કારણકે આખા દિવસમાં ઘરમાં ધૂળ અને ગંદકી જોવા મળે છે આથી તેને સાફ કરવું પડે છે, પણ ધ્યાન રાખો કે સંજ્યાકારના સમયે કચરો ના વારવો જોઈએ તેના થોડા સમય બાદ તમે કચરો વાળી શકો છો પણ કચરો ઘરની બહાર ના ફેંકવો જોઈએ.(photo credit-freepik)

જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં, સાંજે ઘર સાફ કરવું જરૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમે આખો દિવસ બહાર હોવ અને સાંજે ઘરે આવો તો કચરો વાળવો અનિવાર્ય બની જાય છે કે કારણકે આખા દિવસમાં ઘરમાં ધૂળ અને ગંદકી જોવા મળે છે આથી તેને સાફ કરવું પડે છે, પણ ધ્યાન રાખો કે સંજ્યાકારના સમયે કચરો ના વારવો જોઈએ તેના થોડા સમય બાદ તમે કચરો વાળી શકો છો પણ કચરો ઘરની બહાર ના ફેંકવો જોઈએ.(photo credit-freepik)

3 / 6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એક વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો ઘરમાં વાળો છો તો તે કચરો ક્યારેય ઘરની બહાર ના ફેંકવો જોઈએ તેને ક્યાંક કચરાપેટીમાં રાખો અને સવારે બહાર ફેંકી દો.(photo credit-freepik)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એક વાત ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો ઘરમાં વાળો છો તો તે કચરો ક્યારેય ઘરની બહાર ના ફેંકવો જોઈએ તેને ક્યાંક કચરાપેટીમાં રાખો અને સવારે બહાર ફેંકી દો.(photo credit-freepik)

4 / 6
એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની બહાર ગંદકી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે . (photo credit-freepik)

એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની બહાર ગંદકી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે . (photo credit-freepik)

5 / 6
રાતે કચરો ના વાળવા અને કચરો ઘરની બહાર ના ફેંકવાનું એક બીજુ પણ કારણ છે જે આપણા ઈતિહાસ સાથે જોડાયેલું છે પહેલાના જમાનામાં લાઈટો ન હતી આથી રાતે કચરો વાળીને બહાર ફેંકવમાં કોઈ કિમતી વસ્તુ પડી ગઈ હોય તે તે કચરા ભેગું ઘરની બહાર જતી રહે છે આથી રાતે કચરો વાળવાની મનાઈ કરવામાં આવતી હતી. (photo credit-freepik)

રાતે કચરો ના વાળવા અને કચરો ઘરની બહાર ના ફેંકવાનું એક બીજુ પણ કારણ છે જે આપણા ઈતિહાસ સાથે જોડાયેલું છે પહેલાના જમાનામાં લાઈટો ન હતી આથી રાતે કચરો વાળીને બહાર ફેંકવમાં કોઈ કિમતી વસ્તુ પડી ગઈ હોય તે તે કચરા ભેગું ઘરની બહાર જતી રહે છે આથી રાતે કચરો વાળવાની મનાઈ કરવામાં આવતી હતી. (photo credit-freepik)

6 / 6

કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ? આ જાણી લેજો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
g clip-path="url(#clip0_868_265)">