AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્ય દ્વાર પર કયા રંગનું પગલુછણીયું ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ? જાણો વાસ્તુ શું કહે છે

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

| Updated on: Nov 02, 2025 | 10:57 AM
Share
દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

1 / 6
પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

2 / 6
વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

3 / 6
જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

4 / 6
જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

5 / 6
પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

6 / 6

ઘરમાં સ્નેક પ્લાન્ટ રાખવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">