AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્ય દ્વાર પર કયા રંગનું પગલુછણીયું ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ? જાણો વાસ્તુ શું કહે છે

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

| Updated on: Nov 02, 2025 | 10:57 AM
Share
દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

1 / 6
પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

2 / 6
વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

3 / 6
જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

4 / 6
જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

5 / 6
પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

6 / 6

ઘરમાં સ્નેક પ્લાન્ટ રાખવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
g clip-path="url(#clip0_868_265)">