AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુખ્ય દ્વાર પર કયા રંગનું પગલુછણીયું ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ? જાણો વાસ્તુ શું કહે છે

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

| Updated on: Nov 02, 2025 | 10:57 AM
Share
દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડોરમેટ કે પગલુછણીયું લગાવે છે, અને મોટાભાગના લોકો કાળા અથવા ભૂરા રંગનું ડોરમેટ પસંદ કરે છે.

1 / 6
પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલા ડોરમેટના રંગ અંગે કેટલાક નિયમો છે?

2 / 6
વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર દરેક રંગનું પગલુછણીયું મૂકી શકાતું નથી. પગલુછણીયાનો રંગ તમારા ઘરનો મુખ્ય દરવાજો કઈ દિશામાં છે તેના પર આધારિત હોવો જોઈએ.

3 / 6
જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફ હોય, તો તમારે પીળા અથવા સફેદ રંગનું પગલુછણીયું મૂકવું જોઈએ. જો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફ હોય, તો ડોરમેટ લીલો, વાદળી અથવા સફેદ હોવો જોઈએ.

4 / 6
જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

જો મુખ્ય દરવાજો ઉત્તર તરફ હોય, તો પગલુછણીયું ક્રીમ, સફેદ અથવા લીલો હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ હોય, તો પગલુછણીયું લીલા, સફેદ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ.

5 / 6
પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

પગલુછણીયું ફેબ્રિક નેચરલ ફાયબર, કોટનથી બનેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

6 / 6

ઘરમાં સ્નેક પ્લાન્ટ રાખવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">