AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: સયાજીબાગ પ્રાણી સંગ્રાહાલયમાં અબોલ પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે તંત્રએ ખાસ સુવિધાઓ ઉભી કરી, જુઓ Photos

આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 5:24 PM
Share
હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગરમીનો પારો વધતાં મનુષ્ય, અબોલ પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલય ખાતે મૂંગા પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે વિવિધ પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગરમીનો પારો વધતાં મનુષ્ય, અબોલ પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલય ખાતે મૂંગા પશુ-પક્ષીઓને કાળઝાળ ગરમીથી બચાવવા માટે વિવિધ પ્રકારની સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.

1 / 5
ગરમીથી બચવા મનુષ્ય તો રાહત માટે સક્ષમ છે, પરંતુ મૂંગા પશુ પક્ષીઓનું શું? તે મનુષ્ય પર નિર્ભર છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જે શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલયમાં છે તેઓ માટે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ગરમીથી બચવા મનુષ્ય તો રાહત માટે સક્ષમ છે, પરંતુ મૂંગા પશુ પક્ષીઓનું શું? તે મનુષ્ય પર નિર્ભર છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જે શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલયમાં છે તેઓ માટે ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

2 / 5
જેમાં સવારે બે સમય તથા બપોરે બે સમય અહીં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

જેમાં સવારે બે સમય તથા બપોરે બે સમય અહીં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

3 / 5
પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ પશુ પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવો ખોરાક આપવામાં આવી રહ્યો છે.

પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ પશુ પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવો ખોરાક આપવામાં આવી રહ્યો છે.

4 / 5
પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે સાથે જ ઘાસ પૂળાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે તેવુ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું છે.  (ઈનપુટ ક્રેડિટ-મનીષ ઠાકર)

પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે સાથે જ ઘાસ પૂળાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે તેવુ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું છે. (ઈનપુટ ક્રેડિટ-મનીષ ઠાકર)

5 / 5
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">