પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ લઈને PM પાસે પહોંચ્યા યોગી, રામ મંદિરની નવી તસવીરો આવી સામે
RAM Mandir News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ PM સાથે બેઠક દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થાય છે.
Most Read Stories