AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓછું પાણી પીવાની આદત છે? તો ડિહાઈડ્રેશનનું જોખમ ટાળવા માટે આજથી જ શરૂ કરો આ ‘વસ્તુઓનું સેવન’

ઘણીવાર આપણે કામની વ્યસ્તતામાં પાણી પીવાનું ભૂલી જઈએ છીએ અથવા તો ઓછું પાણી પીવાની આદત હોય છે. જો કે, ઉનાળામાં પૂરતું પાણી ન પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન એટલે કે પાણીની અછત થઈ શકે છે.

| Updated on: May 03, 2026 | 6:30 PM
Share
હેલ્થ એક્સપર્ટ્સ ભરપૂર પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. જો કે, કેટલાક લોકો પાણી પીવાનું ભૂલી જાય છે અથવા તો કેટલાક લોકોને ઓછું પાણી પીવાની આદત હોય છે. જો તમે પણ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પી શકતા નથી, તો તમને ડિહાઈડ્રેશન (શરીરમાં પાણીની અછત) થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સ ભરપૂર પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. જો કે, કેટલાક લોકો પાણી પીવાનું ભૂલી જાય છે અથવા તો કેટલાક લોકોને ઓછું પાણી પીવાની આદત હોય છે. જો તમે પણ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પી શકતા નથી, તો તમને ડિહાઈડ્રેશન (શરીરમાં પાણીની અછત) થઈ શકે છે.

1 / 5
પાણી પીવાની આદત પાડવા માટે તમે ફોનમાં રિમાઇન્ડર સેટ કરી શકો છો. આ સિવાય શરીરમાં પાણીની અછત ન સર્જાય તે માટે ડાયટમાં બીજી પ્રવાહી વસ્તુઓનો પણ સમાવેશ કરી શકાય છે.

પાણી પીવાની આદત પાડવા માટે તમે ફોનમાં રિમાઇન્ડર સેટ કરી શકો છો. આ સિવાય શરીરમાં પાણીની અછત ન સર્જાય તે માટે ડાયટમાં બીજી પ્રવાહી વસ્તુઓનો પણ સમાવેશ કરી શકાય છે.

2 / 5
કોકોનટ વોટર એટલે કે નાળિયેર પાણીમાં પોષક તત્વો સારી માત્રામાં હોય છે, જે તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન કરી શકાય છે. વધુ પાણી ધરાવતી વસ્તુઓની વાત કરીએ તો, તમે તરબૂચ અથવા ટેટીને પણ તમારા ડાયટ પ્લાનનો હિસ્સો બનાવી શકો છો.

કોકોનટ વોટર એટલે કે નાળિયેર પાણીમાં પોષક તત્વો સારી માત્રામાં હોય છે, જે તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નાળિયેર પાણીનું સેવન કરી શકાય છે. વધુ પાણી ધરાવતી વસ્તુઓની વાત કરીએ તો, તમે તરબૂચ અથવા ટેટીને પણ તમારા ડાયટ પ્લાનનો હિસ્સો બનાવી શકો છો.

3 / 5
ઉનાળાની ઋતુમાં છાસ અથવા લસ્સીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પાણીની અછત રોકવા માટે પોષક તત્વોથી ભરપૂર છાસ અથવા લસ્સી પી શકાય છે. છાસ હોય કે લસ્સી, બંને વસ્તુઓ તમારા પાચનતંત્ર (ગટ હેલ્થ) પર પણ સારી અસર કરી શકે છે. જો તમે ઈચ્છો તો પાણીમાં ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો નાખીને પણ પી શકો છો.

ઉનાળાની ઋતુમાં છાસ અથવા લસ્સીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પાણીની અછત રોકવા માટે પોષક તત્વોથી ભરપૂર છાસ અથવા લસ્સી પી શકાય છે. છાસ હોય કે લસ્સી, બંને વસ્તુઓ તમારા પાચનતંત્ર (ગટ હેલ્થ) પર પણ સારી અસર કરી શકે છે. જો તમે ઈચ્છો તો પાણીમાં ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો નાખીને પણ પી શકો છો.

4 / 5
કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ સારું હોય છે, તેથી ઉનાળામાં કાકડી જરૂર ખાવી જોઈએ. જો તમને સાદું પાણી પીવું ગમતું નથી, તો તમે પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરીને પી શકો છો. ઉનાળામાં વધુ પાણી ધરાવતી વસ્તુઓનું સેવન કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.

કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ સારું હોય છે, તેથી ઉનાળામાં કાકડી જરૂર ખાવી જોઈએ. જો તમને સાદું પાણી પીવું ગમતું નથી, તો તમે પાણીમાં થોડો લીંબુનો રસ ઉમેરીને પી શકો છો. ઉનાળામાં વધુ પાણી ધરાવતી વસ્તુઓનું સેવન કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.

5 / 5

ભીષણ ગરમીમાં શરીર બનશે ‘કૂલ’: આ 5 પાવરફુલ બીજ છે કુદરતી એસી, જાણો પેટની ગરમી અને એસિડિટી ભગાડવાનો રામબાણ ઈલાજ!

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">