AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસ પર ટ્રાય કરો આ ખાસ તિરંગા રંગની વાનગીઓ, જુઓ ફોટા

દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને ખાવી ગમશે.

| Updated on: Jan 25, 2025 | 9:59 AM
Share
તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.

તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.

1 / 5
તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

2 / 5
26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.

26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.

તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.

4 / 5
ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.

ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">