Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસ પર ટ્રાય કરો આ ખાસ તિરંગા રંગની વાનગીઓ, જુઓ ફોટા

દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને ખાવી ગમશે.

| Updated on: Jan 25, 2025 | 9:59 AM
તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.

તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.

1 / 5
તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

2 / 5
26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.

26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.

તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.

4 / 5
ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.

ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">