Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસ પર ટ્રાય કરો આ ખાસ તિરંગા રંગની વાનગીઓ, જુઓ ફોટા

દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને ખાવી ગમશે.

| Updated on: Jan 25, 2025 | 9:59 AM
તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.

તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.

1 / 5
તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.

2 / 5
26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.

26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.

તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.

4 / 5
ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.

ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">