નારિયેળના તેલનો ઉપયોગ કરીને વાળની તમામ સમસ્યાઓને દુર કરો

નારિયેળને ખાવુ વાળ અને ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળના તેલથી વાળમા મસાજ કરવામા આવે તો વાળ મુલાયમ બને છે અને વાળને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 3:13 PM
સમાયંતરે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તેલ વાળને લગતી ઘણી બધી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સમસ્યાથી બચવા માટે તમે વાળમાં નાળિયરના તેલનો ઉપયોગ કરી શકો છો.નારિયેળનુ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં હેલ્ધી ફેટના હોય છે જેથી તે વાળ માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ નારિયેળ તેલ લગાવવાના શું ફાયદા છે.

સમાયંતરે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તેલ વાળને લગતી ઘણી બધી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સમસ્યાથી બચવા માટે તમે વાળમાં નાળિયરના તેલનો ઉપયોગ કરી શકો છો.નારિયેળનુ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં હેલ્ધી ફેટના હોય છે જેથી તે વાળ માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ નારિયેળ તેલ લગાવવાના શું ફાયદા છે.

1 / 5
જો કોઈ વ્યક્તિના વાળ ખરવાની સમસ્યા હોય તો તેને વાળમા નારિયેળનુ તેલ લગાવવુ જોઈએ. નારિયેળના તેલમા એંટી ફંગસના ગુણ હોય છે. જેથી તે વાળમા પોષણ તત્વ આપે છે. વાળમા મસાજ કરવાથી માથામા બ્લડ સર્કુલેશન સારુ થાય છે.

જો કોઈ વ્યક્તિના વાળ ખરવાની સમસ્યા હોય તો તેને વાળમા નારિયેળનુ તેલ લગાવવુ જોઈએ. નારિયેળના તેલમા એંટી ફંગસના ગુણ હોય છે. જેથી તે વાળમા પોષણ તત્વ આપે છે. વાળમા મસાજ કરવાથી માથામા બ્લડ સર્કુલેશન સારુ થાય છે.

2 / 5
 નારિયેળનુ તેલ વાળમા લગાવવાથી ડૈંડ્રફ અને ખંજવાળની સમસ્યાને દૂર કરે છે.

નારિયેળનુ તેલ વાળમા લગાવવાથી ડૈંડ્રફ અને ખંજવાળની સમસ્યાને દૂર કરે છે.

3 / 5
નિયમિત પણે રોજ વાળમા નારિયેળ તેલથી મસાજ કરવામા આવે તો વાળ ઝડપથી વધી છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે

નિયમિત પણે રોજ વાળમા નારિયેળ તેલથી મસાજ કરવામા આવે તો વાળ ઝડપથી વધી છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે

4 / 5
જો તમારા વાળ ખરાબ થયા હોય તો વાળ ધોવાના 3-4 કલાક પહેલા નારિયેળના તેલને વાળમા લગાવીને ધોવા જોઈએ. જેથી વાળને  ડૈમેજ થતા અટકાવી શકાય છે.

જો તમારા વાળ ખરાબ થયા હોય તો વાળ ધોવાના 3-4 કલાક પહેલા નારિયેળના તેલને વાળમા લગાવીને ધોવા જોઈએ. જેથી વાળને ડૈમેજ થતા અટકાવી શકાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">