AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નારિયેળના તેલનો ઉપયોગ કરીને વાળની તમામ સમસ્યાઓને દુર કરો

નારિયેળને ખાવુ વાળ અને ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળના તેલથી વાળમા મસાજ કરવામા આવે તો વાળ મુલાયમ બને છે અને વાળને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 3:13 PM
Share
સમાયંતરે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તેલ વાળને લગતી ઘણી બધી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સમસ્યાથી બચવા માટે તમે વાળમાં નાળિયરના તેલનો ઉપયોગ કરી શકો છો.નારિયેળનુ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં હેલ્ધી ફેટના હોય છે જેથી તે વાળ માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ નારિયેળ તેલ લગાવવાના શું ફાયદા છે.

સમાયંતરે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તેલ વાળને લગતી ઘણી બધી સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સમસ્યાથી બચવા માટે તમે વાળમાં નાળિયરના તેલનો ઉપયોગ કરી શકો છો.નારિયેળનુ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં હેલ્ધી ફેટના હોય છે જેથી તે વાળ માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ નારિયેળ તેલ લગાવવાના શું ફાયદા છે.

1 / 5
જો કોઈ વ્યક્તિના વાળ ખરવાની સમસ્યા હોય તો તેને વાળમા નારિયેળનુ તેલ લગાવવુ જોઈએ. નારિયેળના તેલમા એંટી ફંગસના ગુણ હોય છે. જેથી તે વાળમા પોષણ તત્વ આપે છે. વાળમા મસાજ કરવાથી માથામા બ્લડ સર્કુલેશન સારુ થાય છે.

જો કોઈ વ્યક્તિના વાળ ખરવાની સમસ્યા હોય તો તેને વાળમા નારિયેળનુ તેલ લગાવવુ જોઈએ. નારિયેળના તેલમા એંટી ફંગસના ગુણ હોય છે. જેથી તે વાળમા પોષણ તત્વ આપે છે. વાળમા મસાજ કરવાથી માથામા બ્લડ સર્કુલેશન સારુ થાય છે.

2 / 5
 નારિયેળનુ તેલ વાળમા લગાવવાથી ડૈંડ્રફ અને ખંજવાળની સમસ્યાને દૂર કરે છે.

નારિયેળનુ તેલ વાળમા લગાવવાથી ડૈંડ્રફ અને ખંજવાળની સમસ્યાને દૂર કરે છે.

3 / 5
નિયમિત પણે રોજ વાળમા નારિયેળ તેલથી મસાજ કરવામા આવે તો વાળ ઝડપથી વધી છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે

નિયમિત પણે રોજ વાળમા નારિયેળ તેલથી મસાજ કરવામા આવે તો વાળ ઝડપથી વધી છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે

4 / 5
જો તમારા વાળ ખરાબ થયા હોય તો વાળ ધોવાના 3-4 કલાક પહેલા નારિયેળના તેલને વાળમા લગાવીને ધોવા જોઈએ. જેથી વાળને  ડૈમેજ થતા અટકાવી શકાય છે.

જો તમારા વાળ ખરાબ થયા હોય તો વાળ ધોવાના 3-4 કલાક પહેલા નારિયેળના તેલને વાળમા લગાવીને ધોવા જોઈએ. જેથી વાળને ડૈમેજ થતા અટકાવી શકાય છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">