Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel with tv9 : વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે કરો વન ડે ટ્રાવેલ, ગુજરાતનું આ સ્થળ છે સૌથી સુરક્ષિત

દર વર્ષે 8 માર્ચના રોજ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો તમે પણ તમારી આસપાસ રહેતી મહિલાઓ કે તમારા પરિવારની મહિલાઓને એક શાનદાર ટ્રાવેલ ટ્રીપની ભેટ આપી શકો છો.

| Updated on: Mar 07, 2025 | 8:28 AM
અમદાવાદથી 180 કિમી દૂર આવેલા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં આવેલી છે.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. આ સાથે જ સ્થળ ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે.

અમદાવાદથી 180 કિમી દૂર આવેલા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં આવેલી છે.સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. આ સાથે જ સ્થળ ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે.

1 / 5
અમદવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બસ, ટેક્સિ અને ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી કેવડિયા પહોંચવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

અમદવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બસ, ટેક્સિ અને ટ્રેનનો ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી કેવડિયા પહોંચવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી તમે મુલાકાત લઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે સ્ટેચ્યુ પોઈન્ટ, મ્યુઝિયમ, ફ્લાવર વેલી, જિયોલોજીકલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકો છો.

2 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ફી 120 રુપિયા છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 60 રુપિયા આપી સુંદર નજારો જોઈ શકો છો. ત્યારબાદ તમે ફ્લાવર વેલીની મુલાકાત લઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ફી 120 રુપિયા છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 60 રુપિયા આપી સુંદર નજારો જોઈ શકો છો. ત્યારબાદ તમે ફ્લાવર વેલીની મુલાકાત લઈ શકો છો.

3 / 5
ફ્લાવર વેલીની મુલાકાત લેવા માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા છે. તેમજ સરદાર પટેલ જીયોલોજીકલ પાર્કની એન્ટ્રી ફિ 50 રુપિયા છે. આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.

ફ્લાવર વેલીની મુલાકાત લેવા માટે તમારે 40 રુપિયા એન્ટ્રી ફી ચુકવવી પડશે જ્યારે બાળકોની એન્ટ્રી ફી 20 રુપિયા છે. તેમજ સરદાર પટેલ જીયોલોજીકલ પાર્કની એન્ટ્રી ફિ 50 રુપિયા છે. આ ઉપરાંત તમારે વ્યુ પોઈન્ટ જોવો હોય તો 350 રુપિયા ફી છે. જ્યારે બાળકોની એન્ટ્રી ફી 200 રુપિયા છે.

4 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગની મજા પણ માણી શકો છો. જો તમે અહીં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રોકાઈ શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમે બોટિંગની મજા પણ માણી શકો છો. જો તમે અહીં રાત્રિ રોકાણ કરવા માગતા હોવ તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી,નર્મદા ટેન્ટ સિટી, કેવડિયા રિસોર્ટ સહિતની જગ્યા પર રોકાઈ શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">