AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : કચ્છના રાપરના સુપ્રસિદ્ધ મેળાની એક વખત જરુર મુલાકાત લો

કચ્છના રાપરના સુપ્રસિદ્ધ રવેચી મંદિરે મેળો ભરાય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. પારપંરિક પહેરવેશ અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન માટે ગુજરાત બહારથી પણ લોકો રવેચી મંદિરે ભરાતા મેળામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે રવેચીના મેળામાં પહોંચશો.

| Updated on: Aug 29, 2025 | 4:54 PM
Share
  દર વર્ષે ભાદરવા સુદ આઠમના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીક રવેચી ધામ ખાતે રવેચી માતાનો ભવ્ય મેળો યોજાય છે.દેવીસર તળાવના કાંઠે ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલું આ મંદિર અને તેનું પરિસર ખુબ જ રમણીય અને મનોહર છે.

દર વર્ષે ભાદરવા સુદ આઠમના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીક રવેચી ધામ ખાતે રવેચી માતાનો ભવ્ય મેળો યોજાય છે.દેવીસર તળાવના કાંઠે ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલું આ મંદિર અને તેનું પરિસર ખુબ જ રમણીય અને મનોહર છે.

1 / 7
રવેચીનો મેળો સાંસ્કૃતિક વિવિધતા અને ભક્તિનું સંગમ છે. લોકવાયકા મુજબ, આ પ્રાચીન મંદિરનું નિર્માણ મહાભારતકાળમાં પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં આહીર, રબારી, ચારણ તેમજ અન્ય ઘણા સમુદાયના લોકો પણ રવેચી મેળામાં ભાગ લે છે.

રવેચીનો મેળો સાંસ્કૃતિક વિવિધતા અને ભક્તિનું સંગમ છે. લોકવાયકા મુજબ, આ પ્રાચીન મંદિરનું નિર્માણ મહાભારતકાળમાં પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળામાં આહીર, રબારી, ચારણ તેમજ અન્ય ઘણા સમુદાયના લોકો પણ રવેચી મેળામાં ભાગ લે છે.

2 / 7
બધા શ્રદ્ધાળુઓ માતાજીના સાનિધ્યમાં ભજન, કીર્તન અને ગરબા કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. મંદિરની એક વિશેષતા અહીં પ્રજ્વલિત રહેતી શુદ્ધ ઘીની અખંડ જ્યોત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે.

બધા શ્રદ્ધાળુઓ માતાજીના સાનિધ્યમાં ભજન, કીર્તન અને ગરબા કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. મંદિરની એક વિશેષતા અહીં પ્રજ્વલિત રહેતી શુદ્ધ ઘીની અખંડ જ્યોત છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે.

3 / 7
રવેચી મેળો, ભક્તિ અને પરંપરાની જીવંત અભિવ્યક્તિ. દેવી રવેચીને સમર્પિત, આ મેળો પવિત્ર મંદિરની નજીક યોજાય છે જ્યાં અખંડ જ્યોત હજુ પણ તેનો પવિત્ર પ્રકાશ ફેલાવે છે.

રવેચી મેળો, ભક્તિ અને પરંપરાની જીવંત અભિવ્યક્તિ. દેવી રવેચીને સમર્પિત, આ મેળો પવિત્ર મંદિરની નજીક યોજાય છે જ્યાં અખંડ જ્યોત હજુ પણ તેનો પવિત્ર પ્રકાશ ફેલાવે છે.

4 / 7
રવેચીનો મેળોની દરેક ક્ષણ કચ્છના આધ્યાત્મિક સાર અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

રવેચીનો મેળોની દરેક ક્ષણ કચ્છના આધ્યાત્મિક સાર અને સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

5 / 7
કચ્છ એ એવુ સ્થળ છે જ્યાં દરેક  લોકોને મેળાઓ અને તહેવારો સાથે આનંદમાં માણે છે.તમામ સમુદાયો પોતાના પરંપરાગત પહેરવેશમાં આવે આવે છે અને ખુશીથી મેળાનો આનંદ માણે છે.

કચ્છ એ એવુ સ્થળ છે જ્યાં દરેક લોકોને મેળાઓ અને તહેવારો સાથે આનંદમાં માણે છે.તમામ સમુદાયો પોતાના પરંપરાગત પહેરવેશમાં આવે આવે છે અને ખુશીથી મેળાનો આનંદ માણે છે.

6 / 7
 રાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે, જે રાપર તાલુકાનું વડુ મથક છે. જો તમે પણ આ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારે ભૂજ અહીંથી 140 કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. તમે પ્રાઈવેટ કાર કે પછી લોકલ વાહન દ્વારા મેળાની મુલાકાત લઈ શકો છો. (photo : gujarta tourisam)

રાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે, જે રાપર તાલુકાનું વડુ મથક છે. જો તમે પણ આ મેળામાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારે ભૂજ અહીંથી 140 કિ.મી. પશ્ચિમમાં આવેલું છે. તમે પ્રાઈવેટ કાર કે પછી લોકલ વાહન દ્વારા મેળાની મુલાકાત લઈ શકો છો. (photo : gujarta tourisam)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">