AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : વીકએન્ડમાં બાળકો સાથે બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લો

મહીસાગરના બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમની પરિવાર અને બાળકો સાથે એક વખત જરુર મુલાકાત લો. આ સ્થળ બાળકોથી લઈ સૌ લોકો માટે ફેમસ છે. તો ચાલો જાણીએ બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે. ક્યારે બંધ રહે છે.

| Updated on: Sep 26, 2025 | 5:29 PM
Share
1980ના દાયકામાં બાલાસિનોરના રૈયોલી ગામમાં પેલિયોન્ટોલોજિસ્ટ્સ આકસ્મિક રીતે અવશેષો અને હાડકાં શોધી કાઢ્યા હતા. ત્યારથી આ સ્થળ સંશોધકોથી ભરેલું છે અને આ વિસ્તારમાં અનેક ખોદકામ થયા છે, જેના તારણો પરથી જાણવા મળ્યું છે કે લગભગ 64 મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરની 13 થી વધુ પ્રજાતિઓ હતી.

1980ના દાયકામાં બાલાસિનોરના રૈયોલી ગામમાં પેલિયોન્ટોલોજિસ્ટ્સ આકસ્મિક રીતે અવશેષો અને હાડકાં શોધી કાઢ્યા હતા. ત્યારથી આ સ્થળ સંશોધકોથી ભરેલું છે અને આ વિસ્તારમાં અનેક ખોદકામ થયા છે, જેના તારણો પરથી જાણવા મળ્યું છે કે લગભગ 64 મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરની 13 થી વધુ પ્રજાતિઓ હતી.

1 / 7
ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલીમાં નિર્મિત દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમની બાળકોને એક વખત જરુર મુલાકાત કરાવો.

ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલીમાં નિર્મિત દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમની બાળકોને એક વખત જરુર મુલાકાત કરાવો.

2 / 7
આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળશે. જેને રૂપિયા 16.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળશે. જેને રૂપિયા 16.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

3 / 7
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમ વીકએન્ડમાં જરુર મુલાકાત લો. બાલાસિનોર અમદાવાદથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલું છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમ વીકએન્ડમાં જરુર મુલાકાત લો. બાલાસિનોર અમદાવાદથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલું છે.

4 / 7
 આ મ્યુઝિયમ 25,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં ભોંયરામાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ગેલેરીઓ છે જેમાં વિવિધ પ્રકારના પ્રદર્શનો (ફિલ્મો અને પ્રદર્શનો) દર્શાવવામાં આવ્યા છે.

આ મ્યુઝિયમ 25,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં ભોંયરામાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ગેલેરીઓ છે જેમાં વિવિધ પ્રકારના પ્રદર્શનો (ફિલ્મો અને પ્રદર્શનો) દર્શાવવામાં આવ્યા છે.

5 / 7
 જો આપણે બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમના ટિકિટની વાત કરીએ તો એન્ટ્રી ચાર્જ Rs 30, Adult - Rs 70, Foreign tourist - Rs 400/છે.જ્યા પ્રોફેશનલ કેમેરાનો ચાર્જ રૂ. 700, 5-ડી થિયેટર  રૂ. 50, વીઆર ફિલ્મો 10 રુપિયાનો ચાર્જ રહેશે.

જો આપણે બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમના ટિકિટની વાત કરીએ તો એન્ટ્રી ચાર્જ Rs 30, Adult - Rs 70, Foreign tourist - Rs 400/છે.જ્યા પ્રોફેશનલ કેમેરાનો ચાર્જ રૂ. 700, 5-ડી થિયેટર રૂ. 50, વીઆર ફિલ્મો 10 રુપિયાનો ચાર્જ રહેશે.

6 / 7
તમને જણાવી દઈએ કે,બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે. અહી તમે તમારી પ્રાઈવેટ કાર લઈને પણ મુલાકાત લઈ શકો છો. (all Photo : canva)

તમને જણાવી દઈએ કે,બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે. અહી તમે તમારી પ્રાઈવેટ કાર લઈને પણ મુલાકાત લઈ શકો છો. (all Photo : canva)

7 / 7

 

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">